________________
દ્વિતીય પરિચ્છેદ ]
થવા પામે છે. એટલે એક વખતે જેને આર્ય કહેવાયા છે તેને ખીજે સમયે વળી અનાર્યું પણ કહેવાયા હેાય તેા વિસ્મય પામવા જેવું નથી.
અત્રે વળી એક પ્રશ્ન ઉભા થાય છે. તેના ખુલાસે આપી દેવાની તક જતી કરવી ન જોઇએ. જેમ જેમ આ સમયના ઇતિહાસ તપાસવામાં ઉંડા ઉતરવું પડે છે તેમ તેમ એમ દેખાતું જાય છે કે, સમસ્ત હિંદમાં અત્યારે મેટી સખ્યામાં જે ધર્માં નજરે પડે છે તે સર્વે ઇ. સ. પૂ. ના સમયે નહેાતાજ. બલ્કે એમ કહેવાય કે ધર્મનામ તો પાછળથીજ લાગુ પાડયું દેખાય છે. વાસ્તવિક રીતે તેમને ધર્મ ન કહેતાં સંસ્કૃતિ નામથીજ સંમાધવું તે બહેતર ગણાશે અને તે સમયે આખા હિંદમાં માત્ર ત્રણજ સંસ્કૃતિએ હતી. જેમ જેમ કાળ વ્યતીત થતા ગયા તેમ તેમ બહાર પડતા વસતીપત્રથી સિદ્ધ થતું ગયું છે કે તે ત્રણમાંની બીજી એ સંસ્કૃતિને અનુસરનારાની સંખ્યા, લગભગ તેટલી ને તેટલીજ રહેતી ચાલી આવી છે, જ્યારે કેવળ જૈન સંસ્કૃતિને ભજનારાઓની સંખ્યાના નિપર દિન હાસ થતા નજરે પડે છે. આમ થવાનું કારણ ગમે તે અવંતિમાં રહેવા પામ્યા છે. વળી કુશાન પ્રજાને જે ાય તેના નિદાનની ચર્ચા કરવાનું આ સ્થાન નથીજ પ્રદેશના વારસા મળ્યા છે તે ઈન્ડા-પાર્થીઅસ પરંતુ અત્ર તેા એટલુંજ જણાવવાનું રહે છે કે, જૈન પાસેથી; એટલે તેમની સંસ્કૃતિ તેમણે વિશેષપણે સંસ્કૃતિને અનુસરનારાની સંખ્યા સંબંધી ઉપર પ્રમાણે અપનાવી છે.૪૬ જ્યારે ચણુને વારસા મળ્યા છે સ્થિતિ થઈ છેજ. એટલે માનવું રહે છે કે અત્યારે નજરે ગર્દભીલવંશી રાજાને; એટલે તેઓએ તેમની સંસ્કૃતિ પડતા સર્વ ફ્રાંટા-ઉપકાંટા મુખ્યતાએ તેમાંથીજ અપનાવી છે. મતલબ કે ઉત્તરબિંદુ અને મધ્યહિંદની નીકળ્યા હશે. સંસ્કૃતિ ભલે બન્ને આર્યજ છે, છતાં ગર્દભીલવંશી રાજાએની જૈન સંસ્કૃતિનું મિશ્રણ મધ્યહિંદવાળી ચણુ પ્રજામાં વધારે જાય જ્યારે કનિષ્કવાળી કુશાન પ્રજામાં ઓછું છે. ઉપરાંત કુશાન અને ચણુ બન્ને જૈન સંસ્કૃતિ તરફ ઢળેલા હાવા છતાં, ચણુનું
ઉપરાંત વિશેષતઃ તે એ જણાવવું રહે છે કે, કુશાન પ્રજાનું મૂળ વતન ચીનાઈ તુર્કસ્તાન-ખાટાન અને પામીરવાળા પ્રદેશ છે તેમજ તે યુ--ચી નામની ચીનાઇ પ્રજાના અંશ છે (જીએ પુ. ૩ પૃ. ૧૪૪) જ્યારે ચષણવાળી પ્રજા મારી સમજ પ્રમાણે રૂશિયા તુર્કસ્તાન-તાસ્કંદ સમરકંદવાળા પ્રદેશમાંથી ઉતરી આવેલી છે. આ બન્ને પ્રજા મૂળે, ઉપર જણાવી ગયા પ્રમાણે આર્યસંસ્કૃતિનેજ ભજનારી હતી તેમજ આ સમયે પણ તે પ્રમાણેજ હતી. એટલે કે તેમને પાશ્ચાત્ય-અનાર્ય-સંસ્કૃતિના સ્પર્શ બહુ થયા નહાતા. જ્યારે સ્પર્શ બહુ થયેા નહાતા ત્યારે રંગ લાગ્યાની કલ્પનાજ કયાંથી કરી શકાય ? એટલે કે તેએ ભાળા, ભલા હતા. તેથી તેમનાં હૃદય કમળ, નિખાલસ અને નિર્લેપ જેવાં કુમળાં હતાં તથા આચારવિચાર પણ આર્યસંસ્કૃતિ તરફ ઢળેલા હતા. એટલે હિંદમાં તેમને વસવાટ જેમ જેમ વધતા ચાલ્યા તેમ તેમ તે દેશની ત્રણ સંસ્કૃતિ-વૈદિક, ઔદ્ધ અને જેન−માંથી જેને જે કાવી તે વધાવી લેતા ગયા. તેમાં પણુ કુશાનવાળા ઉત્તરહિંદમાં રહ્યા છે, જ્યારે ચણવાળા મધ્યહિંદ અને
ભેદની સમજૂતિ
(૪૬) સરખાવા પૃ. ૧૫૬માં ટીકા ન. ૨૪માં ઢાંકેલું હિં હિ નું અવતરણ, તેમાં ભાતભાતની આકૃતિ સિક્કામાં નજરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૬૫
મૂળસ્થાન શિઈ તુર્કસ્તાન હેાવાથી, તેમણે તે સ્થાન ઉપર આપણે ઠરાવેલાં–મેરૂપર્વતની નિશાનીરૂપચિહ્નો પેાતાના સિક્કામાં કાતરાવેલ નજરે પડે છે, જ્યારે કુશાનવંશીમાં તેવાં ચિહ્નો નથી દેખાતાં. આ પ્રમાણે કુશાન અને ચણુ પ્રજાની સંસ્કૃતિ વિશે જે કાંઈ કલ્પનામાં ઉતર્યું છે તે અત્ર જણાવ્યું છે.
આ કથનથી ઘણાને આશ્ચર્ય લાગશે અને પ્રશ્ન પૂછ્યા લાગશે કે સઘળી તુર્કસ્તાન, અરબસ્તાન, અક્ ગાનિસ્તાન કે એશિયાના અનેક પ્રાંતાની પ્રજા અત્યારે જે મુસ્લીમ સંસ્કૃતિમાં રંગાઈ ગઈ છે તેનું મૂળ શું આવું હાઈ શકે ખરું ? તે તેમને જણાવવાનું કે જેમ, શ્રુતિ
પડતી હાવાનું જે લખ્યું છે. આ કારણને લીધેજ સમજવું રહે છે.
www.umaragyanbhandar.com