________________
E
દ્વિતીય પરિછેદ ] ધર્મ તથા જીવન
૧૫૮ આપ્યું છે કે, અત્યાર સુધી જે જે વસ્તુઓ બૌદ્ધધમાં જાણવામાં જે આવ્યું હતું તે જણાવી દીધું છે એટલે હાવાની મનાતી રહી છે તે તે બાબતમાં વિચાર ફેરવવાની
આગળ વધવું આવશ્યક ગણાત. અગત્યતા ઉભી થઈ છે. ખરી રીતે ને સર્વ વસ્તુઓ કેટલાક મુદ્દાઓની છતાં કેટલાક મુદ્દા એવા છે કે, જૈન ધર્મના રહસ્યને સમજાવનારી જ વસ્તુઓ છે. સમજાતી જે તેના જીવનને ભલે સ્પર્શતા અહીં તે વિદ્વાનોના મત ટાંકી ટાંકીને ચર્ચા કરી લીધી
નથી પરંતુ અત્રે ન ચર્ચતાં જો છે. ઉપરાંત મારા તરફથી એક સૈાથી વિશેષ અગત્યની અન્ય ઠેકાણે ઉતારવામાં આવે તો તે અસંગત દેખાઈ વાત ઉપર વાચકવર્ગનું ધ્યાન ખેંચવાની જરૂરીયાત જવા સંભવ છે. તેમ બાકીનાને અન્યત્ર લઈ જવામાં કાંઈ લાગે છે. તે બીના આ કુશનવંશી રાજાઓએ જે વાંધા જેવું નથી. પ્રધમ તે મુદ્દાઓનાં માત્ર નામ શિલાલેખો કોતરાવ્યા છે તેના આલેખનની પદ્ધતિ જણાવીશું અને તે બાદ તે પ્રત્યેકનું વિવેચન કરવાનું વિશેની છે. જે તેમના શિલાલે તપાસીશું તે હાથ ધરીશું. જયારે અન્ય સ્થળે લેવા જેવા જે માલૂમ પડશે કે તેમાં તેમણે હમેશાં સાલ, ઋતુ, માસ દેખાતા હશે તેનાં છે. આપી તે ક્યાં ઉતારવા યોગ્ય અને દિવસ દર્શાવે છે (જુઓ પુ. ૩ના અંતના બે છે તેને નિર્દેશ કરીશું. આવા મુદ્દાઓ તથા તેમની પરિચ્છેદ) જ્યારે બ્રાદ્ધ ધર્મવાળાએ તે પદ્ધતિનું અનુ- ચર્ચાનાં સ્થળોની વહેચણી નીચે પ્રમાણે કરવા મેં કરણ કદાપિ પણ કર્યું દેખાતું નથી. તેઓ તે માત્ર ઠરાવ્યું છે. સાલનો જ નિર્દેશ કર્યા જાય છે એટલે શિલાલેખી (મ) અત્ર ચર્ચવા યોગ્ય પરિસ્થિતિ સૂચવે છે કે તેઓ બૈદ્ધ હતા જ નહીં. (૧) ચકણવાળી પ્રજા અને આ કુશાનપ્રજા તાત્પર્ય એ નીકળે છે કે કુશનવંશી રાજાઓના ધર્મ
એક છે જુદી જુદી ? વિશે પણ મત ફેરવી પડશે તે સમય હવે આવી (૨) હુષ્ક, જુષ્ક અને કનિષ્કનું ત્રિક બોલાયા લાગ્યો છે. અને કેટલાક પૂર્વમતાગ્રહી વિદ્વાનોએ કરે છે તેને ખુલાસે -સુભાગ્યે જ કે ગણ્યાગાંઠયા જ છે-મને આ પ્રકારને (૩) આર્ય, અનાર્ય વિગેરેને કાંઈક ફોટઃ સાથે મત ઉચ્ચારતાં, હું પોતે જેનમતાનુયાયી હેવાથી, તે
સાથે યવન, મ્લેચ્છ અને તુ શબ્દોના ધર્મની વાહવાહ કહેવરાવવા માટે જ આ બધું લખે
અર્થની સમજૂતી જતે હેવાનું માની લઈ અંધશ્રદ્ધાળુ ઈ. ઈ. અનેક (ગા) કનિષ્ક બીજાના વૃત્તાંતે ચર્ચવા યોગ્ય. નવાજેશે અને ઈદ્રકાબો આયે રાખ્યા છે. તે સાર્વ (૪) બને કનિષ્ક–પહેલે અને બીજ-વચ્ચેના સજજનોને ખાત્રી થશે કે મેં વિનાપુરાવાએ કાઈ ગુણ તથા સ્વભાવનું વર્ણન અને સરખામણી ચીજ અત્ર ઉતારવા ધારી નથી. અંતમાં કહેવાની
(૨) ચકણના વૃત્તાંતે-એટલે કે હવે પછીના યાદ આપવી પડશે કે, જેમ શક રાજાઓ તથા ક્ષહરાટ
તૃતીય પરિચ્છેદે ક્ષત્ર જેનધમાં હતા, તેમ આ કુશનવંશીમાંના પણ (૫) ચકણનું પૂતળું કનિષ્ક સાથે શા માટે? કેટલાક તેજ ધર્માનુયાયી હતા. એટલું જ નહીં, પણ (૬) કુશાનસંવત અને ચકણસંવતના સમય વિશે ચMણ જેવા અજ્ઞાત પ્રદેશના વતનીઓ પણ તેજ (૭) ચકણ અને નહપાણવાળી પ્રજાની ભિન્નતા ધર્મને માનનારા થયા હતા. એમ મને તે તેમના (પુ. ૩ પૃ. ૨૧૭માં બતાવ્યા સિવાયની) શિલાલેખે, સિક્કાઓ અને અનેક પુરાવાઓથી જણાતું (૮) ક્ષત્રપ અને મહાક્ષત્રપના હોદ્દાની ચર્ચા આવ્યું છે, જે વસ્તુ પ્રસંગોપાત યથાસ્થાને જણાવવામાં
(પુ. ૩ પૃ. ૧૬૪-૭ સિવાયની). આવશે. એટલે ઇતિહાસવિદોએ કોઈ પ્રકારના ભિન્ન આ આઠમાંના જે ત્રણ મુદ્દા અત્રે ચર્ચવા રહે પડતા મોચ્ચારથી ભડકી ઉઠવાનું કારણ નથી. છે તેનું એક પછી એક વર્ણન કરીશું.
કનિષ્ક પહેલાના જીવનવૃત્તાંત વિશે આપણે મથુરા પાસેના માટે ગામમાંથી એક મૂર્તિ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com