SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચછેદ ] કડફસીઝ બીજે ૧૪૩ જાહેર કરે છે, ત્યારે તેણે રાજકારણમાં અતિમહત્વનું કે આ સર્વ બનાવને સમય ઇ. સ. પૂ. ૧૧૦-૧૫ સ્થાન મેળવી લીધું હોવું જોઈએ. જયારે બીજી બાજુ આશરે છે. એટલે જે તેને પાયારૂપ ગણીએ તે, તેણે સાલદર્શનને જે આંક માંડવો છે તે ૧૮૭ને તે ચીનાઈ ઓલાદના સરદારના વંશને સ્થપાયાને પણ છે; એટલે એમ સૂચન કરે છે કે પોતે પોતાનો સંવત ઉપરને શિલાલેખ કરાયો હતો, ત્યારે ૧૮૭ વર્ષ કે સાલ વાપરવા જેવી સ્થિતિએ પહેઓ નહે. થયા હતા ગણાય. અને તે સમયને કાળગણનામાં પરંતુ તે આંક પિતાના વંશના કેાઈ મહાપુરૂષે ગતિમાં ઉતારાય તે ઈ. સ. પૂ. ૧૧૦–૧૮૭=ઈ. સ. ૭૭માં મૂકો હોય અથવા તે પિતે જે કાઈની આણમાં– બન્યાનું તેને સેંધી શકાય. એટલે વસ્તુસ્થિતિ એ અર્ધખંડિયા તરીકે કે સૂબા તરીકે–રહીને કામ કર્યું થઈ કે, વેમ કાફસી ઉપરના સ્થળને પિતાની સત્તામાં જો હોય તેની વપરાશને હેય-આવી બે સ્થિતિમાંથી ૧૪ વર્ષે (જે ઈ. સ. ૬૩ માં ગાદીએ આવ્યાનું એકને તે આંક૯૪ સંભવિત હોવાનું કહી સકાય. આપણે ગણીએ તે) અથવા વિકલ્પ ૬ વર્ષે (જે ઇ. સ. એમ તે સાબિત કરી ગયા છીએ કે, વેમ કડફસીઝને ૭૧ માં ગાદીએ આશાનું ગણીએ તે) લઈ લીધે પિતાને નંબર, પિતાના વંશની અપેક્ષાએ બીજે હો હતા. અને મહારાજપદ જેવી સ્થિતિ ઉભી કરી અને તેના પ્રથમના રાજાનું રાજ્ય ૪૦ વર્ષ ચાલ્યું હતું. દીધી હતી. આ પ્રમાણે એક હકીકત થઈ. જ્યારે એટલે જે તેવા હિસાબે આ આંક કોતરાવાયો હૉત બીજી બાજુ, ઓકસફર્ડ હિસ્ટરી ઓફ ઇન્ડિઆમાં તે તેની મર્યાદા બહુ બહુ તે ૭૨ સુધીજ પહોંચત, પૃ. ૧૪૬ ઉપર જણાવાયું છે કે, તેણે પિતાના પણ શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ૧૮૭ સુધી તે અમલના નવમા વર્ષે ચિનના શહેનશાહને તેની નજ પહોંચત. મતલબ એ થઈ કે પિતાના વંશના દીકરી પોતાને પરણાવવા માગું મે કહ્યું હતું. સ્વભાવિક પુરૂષ સાથેના સંબંધવાળો તે આંક દેખાતો નથી. એટલે રીતે સમજાય છે તેમ, આ શહેનશાહે પિતાની પ્રજાના પછી બાકી વિચારવાની રહી તેની અખડિયા તરીકેની એક નાનકડા જેવા સરદારને–પછી ભલે તે સરદાર અથવા સૂબા તરીકેની જ બીજી સ્થિતિ. આપણે ઉપરમાં હમણું કેટલાય દેશે છતી કરીને મોટો રાજા બન્ય જાણી ચૂક્યા છીએ કે એના પિતાએ પણ અમુક હોય, અરે ભલેને પિતાના કરતાં પણ મોટા પ્રદેશને અમુક પાંચ પ્રજાનાં ટોળાની સરદારી લીધી હતી, કે રાજવી થઈ પડયો હોય છતાંયે, તેના કુટુંબનું ગૈરવ જે રાજ્યનો ઉદ્દભવ બેકટ્રીઅન સામ્રાજ્યના નાશમાંથી તે તુરતને તુરત વધી જતું નથી જ ને! તેવી થવા પામ્યો હતો, જેમાંને છેડે ભાગ ઈરાની શહે- ગણત્રીથી–પિતાની કન્યા આપવાને બદલે, સામે નશાહતમાં ભેળવી લેવાયો હતો અને તે ઉપર રાજશાહી તિરસ્કાર કરીને યુદ્ધની માંગણી કરી હોવી જોઈએ. કુટુંબના એક નબીરા ઝીઝને હકુમત ચલાવવા ચીનાઈ શહેનશાહના સૈન્યપતિએ કડકસીઝને આ યુદ્ધમાં નીમવામાં આવ્યો હતો તથા બીજો પૂર્વનો થોડો ભાગ એવી તે સખ્ત હાર ખવરાવી હતી કે તેના પિતાના કઈ ચીનાઈ ઓલાદના સરદારે જીતી લીધો હતો. સૈન્યને મોટે ભાગ ( કહેવાય છે કે, આ લડાઈમાં બેકટ્રીઅન સામ્રાજ્યની નાશ કરનારી ક્રાંતિનો સમય કડફસીઝના લશ્કરમાંથી ૭૦૦૦૦ માણસ કપાઈ જો કે સિદ્ધ થયો નથી પણ મેઝીઝનું વૃત્તાંત લખતાં ગયું હતું) મરણ પામી ગયો અને તે સમય પછી (જુઓ પુ. ૩ પૃ. ૩૧૪) સાબિત કરી ગયા છીએ કેઈ કાળે પણ કડફ સીઝે પાછું ચીન સામું જોયું (૯૪) વિદ્વાનોએ તેને બીજી જ સ્થિતિનો કલ્પી લીધો તે માટે ખુલાસે પુ. ૩ માં પૃ. ૨૩૮ જુએ. છે. આવી જ રીતે, તક્ષિલાના એક શિલાલેખમાં જે ૭૮ (૯૫) સરખાવો નીચેની ટીક નં. ૯૬. આંક છે તે ક્ષત્રય પાતિકના સમયને હોવા છતાં મોઝીઝન (૯૬) મા, . . પૃ. ૨૩૧; તેને ૭૦૦૦૦ માણસની માની લઈને તે બનાવને વિકત કરી દેવામાં આવ્યો છે. ખુવારી ખમવી પડી હતી. હિં, હિ. પૃ. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy