SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કુશાન પ્રજાની [ નવમ ખંડ કહી શકાશે. જો કે એક ઇતિહાસકારનું માનવું એમ સંબંધી છે તથા ચિનાઈ હરિફે તે સરદારને હરાવ્યો. થાય છે કે The connection of Asoka with હતા તે સંબંધી ખ્યાલમાં રાખવા પૂરતું જ છે. કેમકે the ancient Khoran kingdom, appears અશોકના સંબંધને બદલે પ્રિયદર્શિનને સંબંધ હોવાનું to have been close. It is said that Asoka આપણે હવે સાબિત કરી ચૂક્યા છીએ. એટલે તેમણે had banished scene nobles of Taxilla તે અશોકને પુત્ર ત્યાં કેવી રીતે જવા પામ્યો હોય તે to the north of the Himalayas as a હકીકતને મેળ કાઢી બતાવવા, કદાચ કુણાલની વાત punishment for their complicity in the જોડી કાઢી હોય એમ પણ સમજી શકાય છે. કેમકે wrongful blinding of Kunala. One of કુણાલનું અંધત્વ પામવું તે તે અવંતિમાં જ બન્યું the nobles was elected king who reign- હતું અને તે ત્યાં જ સૂબે નીમાયો હતો. એટલે તેને ed till he was defeated by a Chinese આંધળો કરવામાં જો કોઈ ગુન્હેગારો બન્યા હોય તે rival=પ્રાચીન સમયે ખેટાન રાજયની સાથે અશોકને તેઓ અવંતિમાંનાજ હોઈ શકે, નહીં કે તક્ષિલાના; સંબંધ બહુ ઘા હોવાનું જણાય છે. કુણાલને તેમ કુણાલે કોઈ દિવસ તશિલાનું કે પંજાબનું મેં બેટી રીતે આંધળો બનાવવાના કાવત્રામાં સામેલ સુદ્ધાંત જોયું હોય એમ ઈતિહાસમાં ક્યાંય પ્રમાણ પણ થવાની શિક્ષા તરીકે, તક્ષિલાના કેટલાક અમીરોને મળતું નથી. જેથી તશિલાના માણસને તિબેટ કે હિમાલયની ઉત્તરે અશકે કાઢી મૂક્યા હતા એમ ખોટાનમાં વસવાની ફરજ પડી હોય તે કલ્પિત કહેવાય છે. તે અમીરે માંને એક રાજ્યપદે આવ્યો બનાવ દીસે છે. અત્યારે આપણે મુદ્દો અમુક સંયેહતો; અને ચીનાઈ હરીફે હરાવ્યો ત્યાં સુધી તેનું ગની સત્યતા પૂરવાર કરવાની નથી પણ એટલું જ રાજ્ય ચાલ્યું હતું.” આ વિદ્વાન લેખકના કથન કરતાં જણાવવું રહે છે કે, પ્રિયદર્શિનના સમયે હિંદી પ્રજા આપણું મંતવ્ય ભલે ઘણી બાબતમાં જુદું પડે છે, બેટાનમાં જવા પામી હતી. તે બાદ થોડા સમયે, પણ અત્ર જે બતાવવાનું છે તે, પ્રિયદર્શિનના સમય ચીન તરફની યુવી નામે ઓળખાતી પ્રજાનાં were overrun by the Malechchas etc=તે પ્રદેશ ધર્મ પણ આર્યસંસ્કૃતિ પ્રમાણે હતા એમ કહેવાય. જે વિષય ઉપર મ્યુચછ લોકે પથરાઈને પડયા હતા. [મારું ટીપણ- આ પ્રકરણે આગળ ઉપર આપણે ચર્ચવાના છીએ.] શ્લેચ્છનો અર્થ, આર્યની સંસ્કૃતિથી ભિન્ન સંસ્કૃતિને માણસ (૬૮) જુએ હિં. હિ. (મજમુદાર કૃત) 5. ૫૩૦ થાય છે. (૧ળી વિશેષ ખુલાસા માટે તથા યવન શબ્દને જવન (૬૯) સરખાવો નીચેની ટી. નં. ૭૧ સાથે જે ભેળવી નંખાય છે તે કેવી ભૂલ કહેવાય, તે બન્નેની (૭૦) કદાચ કામિરપતિ રાજા જાલૌકને પુત્ર દાદરને હકીકત માટે પુ. ૩, ૫. ૧૪૬ ટી. નં૧ તેમજ તે પુસ્તકે કે તેના વંશમાંના કોઈકને આ ચિનાઈ સરદારે હરાવીને ૫. ૧૪૮નું લખાણ જુઓ) એટલે રાજતરંગિણિકારને ઑરછ રાજ્ય હસ્તગત કરી લીધું હતું એમ આ કથનમાંથી ગર્ભિત કહેવાનો અર્થ યવનપ્રજા તરીકે લે: આ યવન (Greek) સૂચના મળે છે. (વળી જુઓ નીચેની ટીકા નં. ૭૧નું લખાણું). તથા યેન (Bactrians) પ્રજાની સંસ્કૃતિ, આ સમયે આર્ય (૭૧) સરખાવો ઉપરની ટી. નં. ૬૯ પ્રજથી ભિન્ન પડી ગઈ હતી; જ્યારે તુર્કસ્તાન (મધ્યએશિયા) (૭૨) સરખાવો ઉપરની ટી. નં. ૭૦; પુ. ૩માં આપણે અને ખેટાન પ્રજાની ખાસિયત આર્ય સંસ્કૃતિને અનુરારતી જણાવ્યું છે કે, (જુઓ પુ. ૩ ૫. ૧૪૨) ઘેડે ભાગ જે પૂર્વ હતી. તેથી રાજતરંગિણિકારે તેમને આર્યમાં ગણી છે. આ તરફ વળે જતા હતા. તેમને ચીનના પૂર્વ કિનારાને દરિયે કુશનવંશી પ્રજા અત્યારની દષ્ટિએ ભલે હિંદ બહારની આડે આવતાં, પાછા પશ્ચિમ તરફ તેઓ હડસેલાયા હતા પ્રજા તરીકે-આપણને અનાર્ય જણાતી હરો, પરંતુ તે પ્રજા અને તિબેટ તથા ખેટાનમાં વસી રહેલી પ્રજા સાથે તેઓ આર્યસંસ્કૃતિને ભજનારી હતી અને તેથી જ આ પ્રજાને અથડામણમાં આવ્યા હતા. તેમાંથી આ યુ-ચી પ્રજાને (તથા ચષણ ક્ષત્રપવાળા પણ તેજ પ્રજાને અંશ હેવાથી) ઉદ્દભવ થયો હશે એમ સમજાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy