SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] કે હેઈ શકે? થઈ ગઈ છે, જેથી તેની વિચારણા નિશકપણે કરી હકીકત ઉપર દષ્ટિપાત કરી લઈએ. શકાય તેમ છે. તેમના વૃત્તાંતે સાબિત કરી ગયા ઈ. સ. પૂ. બાદ અને આ પુસ્તકના સમયની છીએ કે, તેમના બે વિભાગ પાડી શકાય તેમ છે. મર્યાદાની વચ્ચેના કાળમાં, પ્રથમમાં જે કાઈ શક એક શક, અને બીજો હિંદીશકે. તેમાંયે શક પ્રજાનું કે તેવી પરદેશી પ્રાન રાજસત્તા ઉપર આવવા પામી રાજ્ય માત્ર ૭-ગ વર્ષ ૧૪ ચાલ્યું છે અને હિંદી- હેય, તે તેમાં આપણે કુશનવંશ અને ચણવંશશકપ્રજાનું ૨૨ વર્ષ ચાલ્યું છે. એટલે આવા ટૂંક વાળા જ લેખાવી શકાય તેમ છે. આ બન્ને રાજવંશનાં સમય સુધી રાજ કરી ગયેલી પ્રજા કે તેમનો કોઈ રાજા વૃત્તાંતો આપણે જે ગિળ આપવાના છીએ; એટલે કાંઈ એવા પ્રભાવવંતા હોઈ ન શકે, કે જેથી તેને અત્રે તો માત્ર એટલું જ જણાવી દઈશું કે તે બેમાંથી સંવત્સર સ્થાપન થયું હોય, તેમજ તેમના સમય બાદ કોઈને પણ શક તરીકે ઓળખાવી શકાય તેમ નથી. પણ ઘણો ઘણો લાંબો કાળ ચાલતો રહ્યો હોય. છતાં કેટલાક વિદ્વાનોએ, સહરાટ અને ઈ-પાથએટલે તે અર્થવાળી સ્થિતિને પણ આપણે વજી દેવીજ અન્સમાંના શાસકોને જેમ શક માની લીધા છે, તેમ રહે છે. છતાં એક હકીકતને પણ આપણે ખ્યાલમાં આ બે વંશના રાજકર્તાઓને પણ શક માની લીધા છે. લેવી ઘટે છે, કે આગળ વર્ણવાઈ ગયેલા શકે અને એટલે બીજી હકીકતને વિચાર પણ આપણે કરે હિંદી શકને સમય માત્ર ઈ. સ. પૂ. ના સમયનો છે. રહે છે. આ સર્વ ભૂલ ભરેલા ખ્યાલના નિરસનની પણુ કાઇ શકપ્રજા તે બાદ કાં થવા ન પામી હેય વિચારણું પ્રથમ કરી લેવી પડશે. તે માટે ભિન્નભિન્ન અને તેમણે પોતાના નામે શક ચલાવ્યો હોય ? વળી વિદ્વાનોના મંતવ્ય તપાસી જવાં પડશે. એક બીજી બીના ધ્યાનમાં લેવી રહી જાય છે. પુ. ઈ. એ. ના પુ. ૩૭ માં પૃ. ૩૩ ઉપર સર્વ ૩ માં જે પરદેશીઓને આપણે ક્ષહરાટ પ્રજાના સામાન્ય મત એવો રજુ કરાયો છે કે “Prof. શાસકે-જેવાકે ભૂમક, નહપાણ, રાજુલુલ, સોડાષ, Oldenburg put forth the statement લીએક અને પાતિક-તથા ઈન્ડોપાથ અને પ્રજાના that Kanishlka founded the Saka Era રાજકર્તાઓ-જેવાકે મેઝીઝ, અઝીઝ પહેલે, અઝી- and this theory has been generally લીઝ, અઝીઝ બીજ અને ગાંડફારને –લેખાવ્યા છે accepted by the majority of Oriental છે તેમને અનેક ઇતિહાસકારોએ શક તરીકે ગણી scholars= કનિષ્ક શકસંવત સ્થાપ્યો હતો તેવી લીધા છે. તે તેવી ગણત્રી પણ નજર બહાર જવા કલ્પના કૅ. ઓલ્ડનબર્ગે રજુ કરી હતી અને તેને દેવાની જરૂર નથી. કેમકે, તેઓએ પિતા પાસે અનેક પ્રૌર્વાત્ય વિદ્વાનોમાંના મેટા ભાગે સામાન્ય વસ્તુઓ ઉપલબ્ધ ન થયાને લીધે, ભલે ગલતી કરી રીતે માન્ય રાખી છે.” આ કથનને મળતોજ, નાંખી હોય, છતાંએ જ્યારે આપણે સંશોધન કરી પરંતુ વિશેષ સ્પષ્ટીકરણ બતાવતે જે અભિપ્રાય નગદ સત્યજ તારવી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એક વિદ્વાને આ બાબતમાં અન્ય સંશોધકોના અને ત્યારે જરા જેટલી પણ બાતમી પાછળથી મળી રહી વિશારદોના કથનને અભ્યાસ કરી, તેમાંથી સારરૂપે હેય, તે તેની અવગણના કેમ કરી શકીએ? આ કાઢે છે, તે તેમણે નીચેના શબ્દોમાં વ્યકત કર્યો છે. હકીકતોને વિચાર કરી લેવાય, તો પછી માત્ર છે:-શકસંવતે, કઈ લેકે (૧) પુરૂષ્ણ એટલે કુરાન નં. ૧ અને નં. ૪ વાળા અર્થનીજ વિચારણા કરવી વંશી રાજા કનિષ્કને જુઓ તેમનું પુ. ૧, પૃ. ૩); રહેશે. તે સ્થિતિએ પહોંચીએ તે પૂર્વે, ઉપરની બે (૨) સવ૫ નહપાને (૩) શકરાજા વેન્સકીનો અથવા (૩૬) જુએ ભારતને પ્રાચીન રાજવંશ ભાગ છે. (૩૪) જુઓ આ પુસ્તકે ઉપરમાં પૃ. ૧૫. (૩૫) જીઓ પુ. ૩, ૫, ૪૦૫ની વંશાવળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy