________________
શકારિ વિક્રમાદિત્ય
[ અષ્ટમ ખંડ તેમાં એટલી વિશિષ્ટતા છે કે, તે ત્રણમાંના બે ભોજદેવ તે એક જ સમયે વિદ્યમાન હતા. તે સર્વેને સમય નીચે પ્રમાણે છે. (૪) પરમારવંશ (અવંતિપતિ) (૮) વૃદ્ધ ભજદેવ-દિકમત પ્રમાણે કવિ બાણ અને ઈ. સ. ૫૫૦ની આસપાસમાં
મયૂરવાળા-અને જૈન મત પ્રમાણે ભકતામર રાજ્યકાળ આશરે ૬૦ વર્ષ
સ્ત્રોત્રના કર્તા માનતુંગસૂરિવાળા. (૧૦) ભોજદેવઃ આદિવરાહ: ઉપમિતિ ભવપ્રપચાના ઈ. સ. ૮૦૦ થી ૯૧૫ = ૪૫ કર્તા સિદ્ધર્ષિવાળા, વિ. સં. ૯૬૦.
વર્ષ આશરે (૧૧) ભોજદેવઃ શિલાદિત્ય : પ્રતાપશીલ; મુંજરાજા ઈ. સ. ૯૯૬ થી ૧૦૫૫=૫૯
ઉ પૃથ્વીવલભને ભત્રિજે, તથા વાદિવેતાલ
શાંતિરિને પ્રબોધિત, (ઈ) પરિહારવંશ-કજ પતિ (૧૨) ભેજદેવ–તે ઉપરના નં. ૧૦ ને સમકાલીન તથા જે રાજા આમદેવ (બપ્પભટ્ટ સૂરિવાળા)ને
નં. ૧૦ ને સમય પૌત્ર થતા હતા તે ઉપર પ્રમાણે આઠ વિક્રમાદિત્ય અને ચાર વાળા વિક્રમાદિત્યના અમલમાંજ ઠરાવી શકાય, નહીં ભોજદેવ થયા છે. તે દરેકની સાથે તેમનાં ઉપ- કે નં. ૯વાળા ભોજદેવના સમયે. મતલબ એ થઈ નામે–બિરૂદે–પણ ટાંકી બતાવ્યાં છે. તે ઉપ- કે, ત્રણ અથવા ચારની સંખ્યામાં જે દેવ થયા રથી જોઈ શકાશે કે જે ચાર ભોજદેવ થયા હોવાનું ગણે તે સર્વેને વિક્રમસંવત્સરના સ્થાપક તરીકેની છે તેમાંથી નં. ૧૦-૧૧ અને ૧૨ માં તે કોઇનું ગણત્રી કરવામાંથી આપણે તે બાતલજ રાખવા રહે છે. નામજ વિક્રમાદિત્ય નથી. એટલે તે બાદ કરવા રહ્યા હવે વિક્રમાદિત્યનો પ્રશ્ન વિચારીએ-કે તેમની બાકી નં. ૮ વાળે હજુ સંભવી શકે ખરે. વળી જે આઠની સંખ્યામાંથી કઈ વ્યક્તિ શકારિનું બિરૂદ વિક્રમાદિત્યનાં નામ તપાસીશું તે નં. ૫ વાળ જે ધારણ કરવા યોગ્ય છે? આ માટેની તપાસ આપણે છે તેનું રાજ્ય ઈ. સ. ૫૫૦માં ખતમ થાય છે અને બે ત્રણ નિયમોના આધારે કરી શકીએ તેમ છે. નં. ૯ વાળા ભોજદેવનું શરૂ થાય છે (આ સાલે સાધારણ રીતે એક એવો નિયમ હોય છે કે કોઈપણ મેં અટકળે ગોઠવી છે. કદાચ પાંચ દશ વર્ષ એકની નૃપતિ પોતાના વંશને સંવત્સર ચાલતો હોય તો તેને બાબતમાં આગળ મૂકવા પડે તે બીજાની બાબતમાં તે ત્યાગ કરીને, બીજા કોઇએ સ્થાપિત કરેલ સંવત્સર પ્રમાણે સુધારો કરવો પડે તેટલું ગનીમત લેખવું. બાકી હોય તે વાપરવાની ઈચ્છા પોતે કરે નહીં. બીજી બાજુ નં. ૫ વાળા વિક્રમાદિત્યના પછી તુરતજ ન. ૯ વાળો એટલે તે ઇતિહાસ પ્રસિદ્ધ બીના છે કે, ગુપ્ત સંવત ભોજદેવ અવંતિપતિ બન્યો છે તેટલું તે એક જ નામના સંવત્સર ગુપ્તવંશી રાજાઓએ ચલાવ્યો હતો. સમજવું). હવે જે શકારિ વિક્રમાદિત્યે લડેલ કારૂરના એટલું જ નહીં પણ તેને સારી રીતે વપરાશમાં પણ યુદ્ધની સાલ ઈ. સ. ૧૩૪ ઠરાવાય તો તે નં. ૫ લીધે છે. જ્યારે આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોય અથવા
સાલ આપી છે. પણ તે કયે સંવત્સર છે એમ લખ્યું આવશે (જુ કર્નલ ટોડનું રાજસ્થાન.) નથી. સંભવિત છે કે વિક્રમ સંવત હશે જેથી કરીને તે (૬૬) ખરી રીતે તેની સાલ ઈ. સ. ૫૩ ત્રણેની સાલ અનુક્રમે ઈ. સ. ૫૭૫, ૬૬૫ અને ૧૦૩૫ સંભવ છે.
હોવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com