SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] સ્થાપક હોવા વિશે ત્રીજે પરમાર વિશ. ઉપરાંત કને જને એક પ્રતિહાર ઉત્તર હિંદના છ અને દક્ષિણ હિંદના ત્રણ એમ મળી વશ અને બીજો પરિહારવંશ અને સૌરાષ્ટ્રને વલ્લભી નવ રાજવંશમાંથી, ઉત્તરના વલ્લભી અને દક્ષિણના વંશ. આ સિવાય કોઈ હિંદી રાજાઓ, ઉપરના એક આંધ૦ તથા રાષ્ટ્રકૂટવંશમાંથી કઈ વિક્રમાદિત્ય હજાર વર્ષના ગાળામાં, ઉત્તર હિંદની કોઈ ભૂમિ ઉપર નામધારી રાજા કે નથી એટલે તે ત્રણ બાદ કરતાં સત્તાધીશ બન્યા નથી; જ્યારે દક્ષિણ ભારતમાં, બાકીના છમાંથી કેટલા વિક્રમાદિત્ય થયા છે તેની જ પ્રવેશ, ચાલુક્યવંશ અને રાષ્ટ્રકૂટવંશ; તે નામની નોંધ લેવી રહે છે. તે તપાસતાં નીચે પ્રમાણે હકીકત ત્રણવંશજ રાજાધિકારે આવી ગયા છે. આ પ્રમાણેના સાંપડે છે. વંશ સાલ (અ) ગર્દભીલ (૧) વિક્રમાદિત્ય : વિક્રમસિંહ ઈ. સ. પૂર્વે ૫૭ થી ઈ. સ. ૩ = ૬૦ (બ) ગુપ્તવંશ (૨) ચંદ્રગુપ્ત પહેલો વિક્રમાદિત્ય પહેલે ઈ. સ. ૧૯ થી ઈ. સ. ૩૩૦ = ૧૧ (૩) ચંદ્રગુપ્ત બીજેઃ વિક્રમાદિત્ય બીજે ઈ. સ. ૩૭૫ થી , ૪૧૪ (૪) કુમારગુપ્ત ઃ વિક્રમાદિત્ય ત્રીજે ઈ. સ. ૪૮૦ થી , ૪૯૫ () પરમારવંશ (૫) યશધર્મને ૧ વિક્રમાદિત્ય શિલાદિત્ય. ઇ. સ. ૫૧૫ થી ૫૫૦ ૩૫ થી વિકલ્પ છે ૫૪૦ થી ૫૦૦ ઈ ૫૦ (૬) દેવશક્તિ (વિક્રમાદિત્ય નામ “ભવિત છે) ઈ. સ. ૭૨૦ થી ૭૮૦ = ૬૦ (૩) ચૌલુક્યવંશ. (૭) વિક્રમાદિત્ય પહેલો શક. ૫૫-૬૮૧ = ઇ. સ. ૭૩૩-૭૫૯ = ૨૬ (૮) વિક્રમાદિત્ય બીજે ૬૩ , ૬૮૧ , ૫૯ થી આ પ્રમાણે ચાર વંશમાં આઠ વિક્રમાદિત્ય થયા છે. વળી કેટલાક ગ્રંથકારનું ૪ એમ ૫ણું માનવું થયું છે કે વિક્રમાદિત્યને કોઈ કોઈ ઠેકાણે રાજા ભોજ તરીકે હિંદુઓએ ગણી કાઢયો છે. એટલે તેવા ભજેદેવ કેટલા થયા છે તેની પણ આપણે તપાસ કરવી જ રહે છે. તેવી વ્યક્તિઓ કર્નલ ટોડના મંતવ્ય પ્રમાણે છે વિશમાં મળીને ત્રણ થઈ છે તેમ મારી તપાસમાં પણ ત્રણનીજ સંખ્યા થયેલ નીકળે છે. અલબત્ત (૧૦) પાછળથી માલમ પડયું છે કે આંબવંશના ૩૬ (૧૪) જીઓ ઉપરમાં દલીલ નં. ૩ તથા એશિ. રીe, રોજાઓમાં મે, ૨૦ વાળા રાજ હાલનું નામ પણ વિક્રમા- પુ. ૯. ૫. ૧૭૭: જ, . એ. . પુ. ૧૨ પૂ. ર૫માં દિત્ય હતું (જુઓ ઉપરમાં ટી. નં. ૨૦) પણ તેને શકારિ લખેલ છે કે Bhoja is the name of Persians કહી શકાય તેમ નથી (જુઓ ઉપરમાં નં. ૬ વાળી દલીલ) given to Vikramaditya's son and often con એટલે અત્ર તે નામની ગણના કરેલ નથી; છતાં આપણા found the acts of the one with those of the વિષયની છણાવટ કરવામાં કોઈ દોષ રહી જતો નથી other; Farishtah Danes translation vol. Ip. 13, એટલા માટે અત્ર તે જણાવી લીધું છે. =ઈરાની લોકો વિક્રમાદિત્યના પુત્રને ભેજ નામથી સંબર્ષેિ (૬૧) જુએ ગેડવહે પુસ્તકની પ્રસ્તાવના પૃ. ૨૧૯. છે અને વારંવાર એકના જીવન બનાવને બીજાની સાથે (૧૨) જ. . . . . . ૫. ૮ પૃ. ૧૭. ભેળવી દે છે-કરિશ્તાહ ડેન્સી, ભાષાંતર પુ. ૧ પૃ. ૧). (૧૩) જુઓ ઉપરમાં દલીલ ન. ૩: એશિ. રીસ. પુ. (૧૫) તે ત્રણને સમય કર્નલ ટોડ આ પ્રમાણે નોંધે ૯ પૃ. ૧૭૭. છે. (૧) ૬૭૧ (૨) ૭૨ અને (૩) ૧૦eો આ પ્રમાણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy