________________
કાળગણના
[ અષ્ટમ ખંડ
સમય-કાળ ગણના-Dating of Events પ્રગતિમાન તરીકે આગળ તરી આવ્યો હતો. તે પ્રવેશિકા
સિવાય અન્ય રાજવીના હસ્તે તેને પ્રોત્સાહન મળ્યું અમુક હકીકત કે અમુક બનાવ કયારે બનવા
નથી. તેમ તેને પ્રચાર વિશિષ્ટ પ્રકારે સિલેનમાં પામ્યો હતો એમ મોઘમ વર્ણવવામાં આવે તેના
જ થવા પામ્યો હતે. એટલે ભારતીય પ્રજાને તેને
લાભ વિશેષ મળ્યો નહોતે. આવા સંયોગોમાં આપણે કરતાં તે અમુક રાજાના રાજ્ય કે અમુક વર્ષમાં બન્યો હતો એમ જે લખવામાં આવે તો તે હકીક
તે ધર્મનું નામ, આ પરિચ્છેદમાં વર્ણવવાના વિષય તની સત્યતા વિશે વાંચનારના મન ઉપર વધારે
પરત્વે ન જણાવીએ, તે તે વિષયને અન્યાય કરવા વિશ્વાસપાત્ર છાપ પડે છે. આવી રીતે બનતા બના
જેવું થઈ પડશે નહીં. એટલે જણાવવાનું કે બેજ ધર્મ વોની કાળ-નિર્ણયસૂચક પદ્ધતિ, જુદાજુદા સમયે તેમજ
આગળ પડતા હતા. એક હિંદુધર્મ અને બીજે જુદા જુદા રાજ્ય ભિન્નભિન્ન હોવાનું માલુમ પડે છે.
જૈનધર્મ. આ હિંદુધર્મના મૂળપ્રણેતા બ્રાહ્મણે પ્રાચીન ભારતીય ઈતિહાસમાં આવી કાળગણ
મનાય છે અને તેમને ધર્મ મુખ્યતઃ વેદગ્રંથને નાને સંવત્સર શબ્દ લગાડવામાં આવતો હતો. હિંદી
અનુસરતા હોઈ તેમના ધર્મને વૈદિક નામથી સંબોધાયા શાસ્ત્રોમાં, તેવા એક બે સંવત્સરનાં નામે ઈતિહાસ
છે. એટલે કે ઈ. સ. પૂ. નો આઠમી સદીમાં એક આલેખતાં વપરાયાં હોય એમ દેખાય છે. તેમનાં
વૈદિક અને બીજે જૈનધર્મ-એમ બેજ ધર્મનું નામ યુધિષ્ઠિર સંવત અને લૌકિક સંવત્સર છે. યુધિષિર
અસ્તિત્વ હતું. સંવતનું બીજું નામ કલિયુગ સંવત પણ છે; પરંતુ ઉપરમાં જે બે સંવતનાં નામે આપણે જણાવી આ સંવતે એટલા બધા પ્રાચીન સમયે વપરાશમાં ગયા છીએ તે સાધારણ રીતે વૈદિક ધર્મના પુસ્તકમાં, હતા કે આપણું આ પુસ્તકના વર્ણનના સમયની વપરાશમાં હતાં અને તેનું કારણું મારી ધારણમાં સાથે તેઓનો સંબંધ જોડી બતાવ ઉચીત લાગતો આ પ્રમાણે આવે છે. કલિયુગના સમયનો પ્રારંભ નથી. જેથી તેમને લગતી માહિતી અત્રે આપવાની તેમની માન્યતા મુજબ મહાભારતનું મશહુર યુહ જરૂર રહેતી નથી.
શરૂ થયું ત્યારથી થયો છે. વળી આ મહાભારત આ પુસ્તકના ઈતિહાસ વર્ણનની કાળ મર્યાદા યુદ્ધના યોદ્ધાઓને-પાંડવ તથા કૌરવો-તેમજ તેમના ઈ. સ. પૂ. ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીની આપણે સહાયક નરવીર યાદવને તેઓ વૈદિક મતાનુયાયી માને કરાવી છે. તે સમયે ભારતમાં મુખ્યપણે પ્રજામાં બે છે. વળી આ યુદ્ધમાં જે પક્ષ વિજયી નીવડે છે જ ધર્મ જાણતા હતા. અલબત વચ્ચગાળે ઈ. સ. તે પાંડવો હતા; અને તેમાની એક વ્યક્તિ જે વિશેષ ૫. ની છઠ્ઠી શતાબ્દિથી બૌદ્ધધર્મ નામે ત્રીજા ધર્મને વિશિષ્ટતા ધરાવતી માલમ પડી છે તે ધર્મરાજા જે ઉદય થયો હતો અને પ્રજાનો કેટલોક ભાગ તેને યુધિષ્ઠિર મહારાજ હતા. એટલે આ યુદ્ધને આશ્રયીને અનુયાયી બન્યો હતો પણ અશોકવર્ધન નામે એક જે સંવત ચલાવવામાં આવ્યો છે તેનું નામ તેમણે રાજાના અમલે જ માત્ર તે રાજધર્મ તરીક વિશેષ યુધિષ્ઠિર સંવત્સર પાડયુ. અથવા તે સમયથી કલિયુગને
(1) જુએ નીચેનું ટી. ન. ૨.
ભારતીય પ્રજામાં તે ધર્મને પ્રભાવ કેટલેક અંશે પાપ (૨) અહીં સવસરની ચર્ચા કરવાની છે. આ બૌદ્ધધર્મ હતો તેથી કરીને પ્રજાએ ઉપગમાં પણ લીધું હતું. પરંતુ ઉપરથી બુદ્ધ સ વત ચલાવાય છે. પણ તેનું મહત્વ સિલો- તે સામાન્ય બનાવ ન લેખાય. નના રાજપ્રકરણમાજ જોવામાં આવે છે. ભારત દેશમાં જે (૩) આ ધર્મનો મુદો-એટલેકે તેઓ કયા ધર્મના અનુયાયી તે જણાયું હોય તે કેવળ અશોકવનના રાજ્યકાળજ હતા. તેની ચર્ચા આ પુસ્તકની મર્યાદાક્ષેત્રની બહારની બન્યું છે,
વાત ગણાય. તે વાતને આપણે સ્પર્શ કરવાનો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com