SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગનો જૈન મંદિરની જાળવણી, વૃદ્ધિ અને વિસ્તાર માટે શ્રાવકશ્રાવિકા ક્ષેત્રને ઉન્નત કરવાની, સ્થિત કરવાની, મજબૂત ધ્યાનમાં વધારે આવશે. કરવાની જરૂર તેમના આવા અનેક વિચારો અને ચર્ચાને પરિણામે સાધારણ દ્રવ્યની વધારે ઉત્પત્તિ થાય અને તેને મજબૂત કરવાની આવશ્યકતા ખાસ. જણાય તે નવયુગની નજરે તદ્દન સામાન્ય અથવા સ્વાભાવિક હકીકત ગણાશે. એ સાધારણ દ્રવ્યમાંથી અનેક શ્રાવકશ્રાવિકાના વ્યવહારને મજબૂત કરનારાં ખાતાં જન્મશે, એમાંથી શ્રાવિકાએને માંદાંની માવજત, પ્રસૂતિ સમયનું દાર્દક, ઉદ્યોગથી ધન કમાવાની માનસહ યેાજના થશે. સુંદર આરાગ્યમદિરા, દવાખાનાં આદિ અનેક સગવડ થશે અને તેમાંથી ઉદ્યમગૃહા, કળાશાળાઓ, કૌશલ્યમંદિશ આદિ અનેક રચના થશે. ટૂંકામાં કહીએ તેા નવયુગ આ પંચાયતી દ્રવ્યમાંથી શ્રાવકસંસાર ઉચ્ચ બનાવવા પૂરતા પ્રયાસ કરશે. એની આખી યેાજના એવા પ્રકારની કરો કે હામ ઠામ હજારા લાખા રૂપિયાની સંખ્યામાં સાધારણ દ્રવ્ય ડામ ઠામ વધે અને તેની વૃદ્ધિને માટે નવીન નવીન યેાજના થયા કરે. જ્યાં ટ્રસ્ટથી ખાસ રકમ નિર્માણ કરવામાં આવી હશે તે લાડવા જમવામાં કે સાકરનાં જ્યારે આખા સમાજ સડી જતા અને તેની સંખ્યા અને તેનાં તે વખતે મીઠાઈ ઉડાવવી આથી આગળ વિષય જાય જ્યાં તે પર વિચાર સ્થિત કરવા માટે સિવાયના સાધારણદ્રવ્યને ઉપયેાગ પાણી પાવામાં નવયુગ નહિ કરે. હાય, તેને ક્ષય રાગ લાગ્યા હાય સમાજનાં સ્થાન ભૂંસાતાં જતાં હોય એ અંતઃકરણના અટ્ટહાસજેવું લાગશે. ત્યારે તે વ્યાવહારિક સ્થિતિમાં લઇ જાય છે થવાના છે. ધાર્મિક નજરે તે ધર્મ માર્ગોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy