SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નયુગના જૈન વિશિષ્ટતા હાય તેને લાભ વધારે પ્રમાણમાં જનતાને આપવાની પેાતાની ચોખ્ખી ફરજ જ સમજશે, એ પરાપકાર કરવામાં પાડ કરૂં છું એમ માનશે નહિ અને સામા પાસે પાડ મનાવવાના મનેાર કે ઇચ્છા પણ નહિ કરે. પરોપકાર કરવા એ એનું અંગ બની જશે, એને એ પોતાના ધર્મ જ માનશે અને એમાં એ રસપૂર્વક આનંદ લેશે. સામ્યવાદ આદિ પ્રચલિત નવીનવાદામાં તે માનશે કે નહિ એ તદ્દન જુદો પ્રશ્ન છે અને તે તેને યેાગ્ય સ્થાને વિચારાશે, પણ એ સની અસરને લઈ ને જનસેવા કરવાનું અને તે દ્વારા પરાપકાર કરવાનું નવીન વાતાવરણ જ પ્રેરક રૂપે તેની આસપાસ ઊભું થશે. (૩૩) અંતર ગફ્ફરપુના રિહાર કરવા તત્પર — છ રિપુ અનેક – પ્રકારે ગણ્યા છે. કામ, ક્રોધ, લેાલ, મેાહ, મદ, મત્સર આ જાણીતાં છ નામેા છે. શ્રી હેમચંદ્રાચાય કામ, ક્રોધ, લાભ, માન, મદ અને તે છ રિપુ ગણાવે છે, જેનાથી અંતત્તિએ સંસાર તરફ ઘસડાય એ અંદરના સર્વ પ્રકારના ચિત્તવિકારા શત્રુ જ છે. એ પ્રાણીને વિવેક ભૂલાવી અંધ કરી દે છે અને પછી દારૂની અસર નીચે આવ્યા પછી જેમ પીધેલ માણસ પરાધીન થાય છે તેમ મનેાવિકારની અસર નીચે પ્રાણી પરવશ બની જાય છે. એ લાંબી નજરે જેઈ શકતા નથી, પેાતાને થતી હાનિ સમજી શકતા નથી, ભવચક્રભ્રમણને પિછાની શકતા નથી અને પેાતાના કાનું સાધ્ય લક્ષ્મી શકતા નથી. આવા સર્વ પ્રકારના વિકાશને ત્યાગ કરવા, તેમને ઓછા કરવા, તેની અસર નીચે જેમ બને તેમ એછું આવવા પ્રત્યેક પ્રાણીએ પ્રયત્ન કરવા જોઈએ. અહીં જો પ્રત્યેક મતેાવિકારની ચર્ચા કરવા લાગી જઈએ તો લેખ ઘણા મેાટા થઈ જાય. વળી અંતર ંગ વિષયના આવિભૉવેનું પૃથક્કરણ યુગે યુગે ખૂબ ફરતું ગયું છે. તેને તે કઈ અન્ય પ્રસંગ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ex
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy