________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
૩૫
શાસ્ત્રી પાઠક, શ્રી. શ્રીકૃષ્ણે તનસુખ મિશ્ર, શ્રી. ચિંતામણુ વિનાયક વૈદ્ય, તથા તિરૂપતિવાળા શ્રી. નરસિંહાચાર તરફથી ગાંધીજીને મળ્યા
હતા.
૧૯૭૩માં ગાંધીજીએ મન્દિરપ્રવેશ વિષેના એક લેખમાં લખેલું :
દેહધારી જેમ દેડ વિના આત્મા નથી. કલ્પી શક્તા, તેમ મદિર વિના ધમ પી શકતા નથી. મંદિર વિના હિંદુ ધર્મ ન ચાલે. મદિરમાં સડા નથી. કાઈ મનુષ્યમાં છે, બધામાં કદી નહીં. કેવળ પૂજાના વિધિ કરનારને મન મૂર્તિ પાષાણ છે, ભક્તને મન કેવળ ચૈતન્ય છે. મદિરમાં સુધારાને અવકાશ છે. મર્દિશ તેાડી નાખવાં ચેગ્ય નથી. મન્દિર તાડા એટલે ધમ તૂટો.
.
વળી જે સડા છે તે પણ બધાં મંદિરમાં નથી. ગામડાંનાં અનેક 'શિમાં સડા નથી, ગ્રામવાસીઓમાં જે અનેક વહેમ છે તેમે મર્દિશની સાથે સબંધ નથી. મદિરા તે તે ધર્માની સભ્યતાનું સંગ્રહસ્થાન છે. પૂર્વે મદિરામાં દેવ હતા, ત્યાં ધૈવત હતું, ત્યાં નિશાળ હતી, ત્યાં ધમ શાળા હતી, ત્યાં મહાજનની બેઠક હતી. એવાં મંદિર આજ પણ ઘણી જગ્યાએ જોવામાં આવે છે. હરિજનનાં મન મદિરમાં એવાં લાગ્યાં છે કે તે પેાતાનાં જેવાંતવાં મંદિર વસાવે છે. એ મંદિરમાં તેએાની દીનતાનું આપણને દર્શન થાય છે. હરિજના સવણ હિંદુનાં મંદિરમાં ન જઈ શકે ત્યાં લગી તેમની દીનતા કદી ન જાય, તેમનું હિંદુત્વ અપૂર્ણ રહે, તે હિંદુ ધર્મની છઠ્ઠી આંગળી થઈ બહિષ્કૃત જ રહે. તેમના હિંદુ ધમ માં આવકાર પામવાની પ્રથમ અને વ્યાપક નિશાની સ’પ્રવેશ છે. એ વિષે કાઈ હિંદુએ શકા ન જ લાવવી જોઈએ. મદિર બહાર રહેવાથી હરિજનનું ભલું થયું છે,એમ માનવું ગાઢ અજ્ઞાન છે. તેમના મંદિર બહાર રહેવાથી તે બધામાંથી બહાર જ રહ્યા છે.
હું બચપણમાં અનેક સદરામાં ગયા છું. તેની મારી ઉપર મુદ્દલ ખરાબ અસર નથી થઈ. આજે મારા અનેક સ્નેહીને મદિરમાં . જતા સ્નેહ' છું. તે મંદિરના દાષાને જાણતા નથી; મંદિરમાં જનારના દોષાનું તેમને ભાન છે. તેથી તે પૂણપણે અલિપ્ત છે. હું મદિરમાં નથી જતા તેમાં હું મારી વડાઈ માનતા કે નેતા નથી. મને એ મદની ભૂખ નથી રહી, તેથી હું ત્યાં નથી જતા. હિરજનાને સારુ મ'દિંરપ્રવેશની છૂટ મેળવવી એટલે તેને મદિરમાં લઈ જવા જ એવું નથી. જેમની ઇચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com