________________
( 3 )
એધ કરાવનાર પ્રાકૃતવિજ્ઞાનાઝાળા (ભા॰ ૨) રચી રહ્યા છે. તે તૈયાર થતાં પ્રસિદ્ધ કરવા માટે અમે અમારાથી બનતું કરીશું.
પ્રસ્તુત ગ્રન્થને બહાર પાડવામાં દ્રવ્યની સહાયતાની જરૂરિયાત હતી. એ સબંધમાં અમને એ જણાવતાં આનંદ ધાય છે ક ૧સ્વસ્થ શેઠ હરજીભાઈ રાજાજીના કુટુંબીઓએ સ્વ. શેઠ હરજીભાઇના એસેસ્થે રૂ. ૨૫૧)ની મદદ કરી છે. તે આવી સરસ સહાય મળી ન હેાત તા ગ્રંશું આટલે! જલ્દી બહાર પાડી શકાત નહિં. આ સ્થળે એ પણ ઉમેરીડ્યું કે ઉપર પ્રમાણેની આર્થિક સહાયતા મળવા ઉપરાંત બીજા પણ કેટલાક સગૃહસ્થાએ આગળથી ગ્રાહક તરીકે નામ નોંધાવી અમારી આર્થિક મુશ્કેલી દૂર કરી છે. તેમ છતાં અમે આ ગ્રંથની કિંમતમાં વિશેષ ઘટાડા કર્યાં નથી. તેનું કારણ એ છે કે એની આવકમાંથી બીજા તૈયાર થતા ગ્રંથા બહાર પાડવાની અરારી ઈચ્ન છે.
પ્રકાશક
નલ
૪૦
૪૦
૨૦
1
૧૦
૧ આ શેઠનું જીનની રૂપરેખા અન્યત્ર આપી છે.
૨ પ્રથમથી ગ્રાહકે થયેલાનાં મુખારક નામેા નીચે મુજબ છેઃ
૫
વીરચંદભાઈ હરજીવનદાસ શા, રતિલાલ કસ્તૂર દ
રા. ભગવાનદાસ મૂળચંદ
માસ્તર હીરાભાઈ દીપચંદ
શા. સુરચંદભાઈ મેરદાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ર
નામ
ગેટ દલીચંદ વીચંદ ત્રાક
૨
ગામ
સૂરતનવાપરા ગલેમંદી
વેદ ચુનીલાલ દામેાદરદાસ સાલવી
ફોટ છગનલાલ ધનજીભાઈ
શા. છગનલાલ ભાઈ . નાનુભાઈ,
""
,,
નવાપરા
છાપરીયા શેરી
ગોપીપુરા
ખપાટીઆ ચકલા
આંબલીરાન
www.umaragyanbhandar.com
,,
1.
,,
..
સગરામપુરા
ગોપીપુરા
,,