SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨ ] કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવે અધિકાર ચલાવવા મેં તમને નીમ્યા છે તેમનામાં હું સ્નેહપાત્ર રહું એવું વર્તન રાખજો. બધા પ્રજાજને મારા પુત્રા છે. સૌનું હિત ચાય અને સૌને સુખ ઉપજે, સૌનુ ઐહિક તથા પારલૌકિક કલ્યાણ થાય એવી જ મારી ઇચ્છા છે. નગરના શાસકને હું કહુ છુ કે કોઈ પણ માણુસને નકામા દંડ ન થાય—કાઇને નકામું બંધાવું ન પડે, એ વાતનું ખાસ લક્ષ રાખજો. મારી ઈચ્છા પ્રમાણે બધું ચાલે છે કે નહિં તેની તપાસ કરવા હું દર પાંચ પાંચ વરસે એક નમ્ર, ક્રોધ રહિત અને દયાળુ માણસને માકલીશ.” પણ અશાકને એના અધિકારીએ બરાબર ઓળખતા હશે. તેઓ કહેતા કે આ કલિંગને જેમ પિંજરનું પંખી બનાવ્યું તેમ કલિ ́ગની આસપાસ ખીજી ઘણી રવતંત્ર જાતિઓ વસે છે તેમને આપણા સામ્રાજ્યના ઉદરમાં હામી દઇએ તે શું ખાટુ છે? અશાક એને જવાબ આપતાઃ “ એ બધુ હમણાં ભૂલી જજોઃ નવા યુદ્ધ વિષે શબ્દ સરખા પણુ કોઇ ઉચ્ચારશે। મા ! કલિંગના જ એક ખીજા શિલાલેખમાં એવા અર્થની ઘેાડી હકીકત મળે છે. 99 “ નજીકની હદમાં વસતી જાતિઓને જીતી લેવા વિષે મારે શું અભિપ્રાય છે તે તમે જાણવા માગતા હૈ। તા હું કહુ છું કે એ જાતિઓ મારાથી ભયભીત ન રહે, મારામાં વિશ્વાસ મૂકતી થાય, હું એમને સુખી બનાવીશ-દુઃખ નહિં આપું એવી ભાવના એમનામાં પેદા કરજો. એમને એટલી ખાત્રી કરાવી દેજો કે રાજા તા એમની સાથે હંમેશ ખની શકશે ત્યાં સુધી ક્ષમાભાવથી જ વશે. રાજા પિતાના સ્થાને છે. એવી એમની શ્રદ્ધા થવી જોઇએ. 77 સમ્રાટ અશોકની આ અધ્યાત્મભરી વાણી ઉપર ધણાં વિદ્વાનાએ તેાત્રા રચ્યા છે—અશાકનાં યશગાન ગાતાં થાકતા જ ન હેાય એવા પણુ ધણા રાજપ્રકરણી પુરુષા છે. પરંતુ વગર કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy