________________
ન યુગ.
[ ૩૩ ]
બિંદુસારના સમયમાં લિંગમાં અને તક્ષશિલામાં વિદ્રોહ ઊઠયાનું કહેવાય છે. તક્ષશિલામાં તાંદુસારે પેાતાના પુત્રઅશાકકુમારને મેકલી વિદ્રોહ શાંત પાડ્યો હતા. પણ કલિંગમાં શું બન્યું તે વિષયમાં ઐતિહાસિક સાક્ષીએ સંપૂર્ણ મૌન સેવે છે. એને અ એટલે જ કે ચ'દ્રગુપ્ત અને બિંદુસાર જેવા મગધ– સમ્રાટના સમયમાં કલિંગ પાતાની આંતરિક સ્વાધીનતા જાળવી રહ્યું હતું. નદયુગમાં જ માત્ર એક વાર શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ લિંગમાંથી ઉપડી ગઇ હતી. એ પછી પહેલું યા છેલ્લું ભિષણ આક્રમણ કલિંગ ઉપર અશોકે કર્યું.
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com