________________
:22:
નાતજાતનાં અને તેાડી નાખ્યાં, એ નિયમન બ્રાહ્મણેાને ન રૂચ્યુ.. એટલા જ સારૂ બ્રાહ્મણેાએ એના વિરાધ કર્યો હતા. પદ્મપુરાણમાં વેનને એક જૈન રાજા તરિકે ઓળખાવ્યા છે. જૈનોમાં વેન રાજાનો ભારે પ્રતિષ્ઠા હાવી જોઈએ એમ લાગે છે.
ભગવાન મહાવીરનું, બાળપણનું—પિતા માતાએ આપેલું, નામ વર્ધમાન હતું. એમના જન્મ સાથે જ, કુટુંબની ઋદ્ધિ-સમૃદ્ધિ ખૂબ ઉભરાવા લાગી તેથી એમનુ નામ વધુ માન પડી ગયું. ખારવેલની પ્રશસ્તિમાં “ વર્ધમાનસેસયો વૈનામિવિયો ’ એમ જે કહેવાયું છે તેમાં વમાન શ્લેષાત્મક હોય એમ લાગે છે. “ નાનપણમાં જે વધમાન હતા ( અથવા છે ) અને વિજયમાં જે વેન હતા ( અથવા છે. ) ” શ્રી મહાવીર સ્વામીનું નામ સમ-સામયિક હાવાનું આથી સિદ્ધ થાય છે. અહીં એટલુ કહી દેવુ જોઈએ કે આ શિલાલેખ જેટàા પુરાણા છે તેટલે કાઇ જૈન ગ્રંથ પુરાણા મળી શકયા નથી.
.
-
અંગ્રેજીમાં તે મે' આ શિલાલેખ સંબંધી ઘણી વાર વિવરણ લખ્યાં છે. લેાકભાષામાં, ટૂંકામાં આજે અહીં આટલું દિગ્દર્શન માત્ર કરાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com