________________
: ૨૭:
ઃ
જોઇએ. શબ્દો શુટેલા છે શૈલી સક્ષિસ છે, સૂત્રેની સાથે પણ સ્પર્ધા કરે એવી.
વૈદિક વિધિના નિર્દેશ
ખારવેલના મહારાજયાભિષેક વિધિપુરઃસર થયા હતે. એ એક વૈદિક વિધિ હતા. બૃહસ્પતિસૂત્રમાં લખ્યુ છે કે ૨૪ વર્ષની વય પછી રાજ્યાભિષેક થવા જોઇએ. આ શિલાલેખથી એ વિધિના નિર્દેશ મળે છે. ખારવેલ પાતે જૈન હાવાથી અશ્વમેધ નથી કર્યો, પશુ રાજસૂય યજ્ઞ કરીને તેણે પાતાનું સાર્વભૌમ પદ્મ જગતને જાહેર કર્યું" છે. એ જ લેખમાં પેાતાના ચેદિ વંશને રાષિ-કુલ વિનિઃસૃત કહ્યો છે. અગ્નિકુ'ડથી સજ્જિત મકાના બ્રાહ્મણાને દાનમાં આપ્યાના નિર્દેશ પણ છે. સેાનાના ઝાડ બનાવીને એ વખતે રાજાએ બ્રાહ્મણેાને આપતાં, એ મહાદાન ગણાતુ. ખારવેલે આવુ એક કલ્પવૃક્ષ બનાવીને દાનમાં દીધું હતું. એ દાનનું અનુસંધાન હેમાદ્રિના ચતુવગચિંતામણી( દાનખંડ )માં છે.
રાજા વેન અને શ્રી વમાન
ખારવેલને રાજા વેન સાથે સરખાવ્યેા છે. આ સરખામણી, ખારવેલના વિજયને આભારી છે. વેન રાજાએ આખી પૃથ્વી જીતી લીધી હાવાનુ` મનાય છે. વેન રાજાના શાસનકાળમાં કાયદા-કાનૂન ઘણુા સારા હતા. મનુસ્મૃતિ પણ એ વાતને અનુમાદન આપે છે. વેન રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com