________________
( १६ ) करकंडू कलिंगेषु
ઉત્તરાધ્યયનમાં, જે ચાર પ્રત્યેકબુદ્ધના ચરિત્રા આપવામાં આવ્યા છે તેમાં કરકંડૂ પ્રાગૂ—ઐતિહાસિક યુગમાં કલિંગના નૃપતિ હાય એવી મતલબને નિર્દેશ કરવામાં આવ્યા છેઃ
करकंडू कलिंगेषु, पंचालेलु यदुम्महो नमीराया विदेहेषु गंधारेसुय निग्गइ
કલિંગમાં કરકડૂ, પાંચાલમાં–કાંપિપ નામના નગરમાં દ્વિમુખ, વિદેહમાં નમી રાજા, અને ગધારમાં-પાંડુવનમાં નગતિ એમ ચાર રાજવીઓ પ્રત્યેકબુદ થઇ ગયા.
પણ કલિંગના નરેશ કરકટૂ મૂળથી જ લિંગવાસી ન હતા. જે વખતે મગધની જેમ અંગ પણ એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું. ત્યારે અંગની રાજધાની 'પાનગરીમાં દુષિવાહન રાજાનું શાસન ચાલતુ વૈશાલીના ગણનાયક-ક્ષત્રિય ચેટકે પેાતાની પુત્રી-પદ્માવતીનેાલગ્નસંબંધ હૃધિવાહન સાથે યેાજ્યેા હતેા. પદ્માવતી ગર્ભવતી બની ત્યારે રાજા દધિવાહન અને રાણી પદ્માવતી હાથી ઉપર બેસી ગામબહાર આરામમાં જવા નીકળ્યાં. સંતપ્ત અનેલી ધરતી ઉપર, વર્ષોંના ઘેાડાં છાટા પડતાં, જે એક પ્રકારની ગંધ નીકળે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com