________________
એક લેખ તૈયાર કર્યો. જેન તથા બીજા વિદ્વાને મારી ભૂલ સુધારશે અને મને સૂચના આપશે એવી મેં ઉમેદ રાખી.
શિલાલેખને ઊકેલ બહુ કઠિન વસ્તુ છે. પત્થર ઘસાઈ જવાથી, કાળના પ્રહારોને ભેગ બનવાથી કઠણાઈ પારવગરની વધી પડી છે. કેઈ પણ પ્રકારે મૂળ હકીકત ઉપર પ્રકાશ પડ જોઈએ. એ જ મારી એક માત્ર આકાંક્ષા છે.
શિલાલેખનું મહત્ત્વ : એમાંની મુખ્ય મુખ્ય હકીકત
આ શિલાલેખ એટલે બધે મહત્વનું છે કે વિનસેંટ મીથે, ભારતવર્ષને જે ઈતિહાસ લખ્યું હતું તેમાં સંપાદકને લખવું પડ્યું કે આ લેખ બહાર આવ્યા પછી એ ગ્રંથનું નવું સંસ્કરણ કરવું પડ્યું.
આજ પર્યત મળી આવેલા શિલાલેખમાં આ લેખ જૈન ધર્મના સંબંધમાં સૌથી પ્રાચીન છે. આ લેખ ઉપરથી આપણે એટલું જાણી શકીએ છીએ કે પાટલીપુત્રને નંદના સમયમાં ઉત્કલ અથવા કલિંગ દેશમાં વજન ધર્મને પ્રચાર હતું અને જિનની મૂત્તિઓ પૂજાતી હતી. કલિંગ-જિન નામની મૂત્તિ નંદરાજા ઓરીસામાંથી ઉપાડી ગયા હતા. ત્યારબાદ જ્યારે ખારવેલે મગધ ઉપર ચડાઈ કરી ત્યારે-સૈકાઓ વીત્યા પછી, એને બદલે લીધે–જિનભૂત્તિ પાછી કલિંગમાં આવી. અંગ-મગધની રાજસદ્ધિ પણ તેણે ઘણીખરી કલિંગભેગી કરી વાળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com