________________
[ ૯૦ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
(१) अरहंत पसादानं कलिंगानं समनानं लेनं
कारितं राजिनो लालकस (२) हथिसाहानं पपोतस धुतुना कलिगच
( कवटिसिरि खा) वेलेस (૩) સામણિના ક્રાતિં–
આહંત ધર્મના, કલિંગ દેશના સાધુઓને માટે એક લયન (એટલે કે સાધુઓને રહેવા માટેની ગુફા) કરવામાં આવ્યું. હસ્તિસાહના પ્રપૌત્ર લાલકની પુત્રી, ચક્રવર્તી કલિંગના રાજા ખારવેલની પટરાણીએ તે કરાવ્યું.
==
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com