________________
જીર્ણોદ્ધાર નહિ જોઇએ !
[ ૬૯ ]
તેથી જ તે। એના સદા સ્મિતભર્યાં મુખ ઉપર ઉકળાટ ઉભરાયા હતા.
“ કીલ્લાનાં જર્જરિત ભીંતડાં ઉપયાગી હતાં અને પવનનું આ તાકાન નિરુપયેાગી છે ? જો જાના ભીંતડાં ઉપયાગનાં હાત તા આંધી એને હાથ પણ ન અડાડત, કાટને વધુ મજબૂતી આપીને આ તફાન વિદાય થઈ જાત. પ્રકૃતિની ભિષણ લીલામાં પણ કઈંક ડે! અ હાય છે.” શ્રમણ આચાર્યના એ ગંભીર શબ્દોએ ભિખ્ખુરાજને વિચારમાં નાખી દીધે।.
કલિંગના કીલ્લા નકામા હતા તેથી તે છઠ્ઠું અન્યા અને પ્રકૃતિએ પેાતે જ પવનના આંચકા મારી પાડી નાખ્યા એ વાત ભિખ્ખુરાજ માનવા તૈયાર ન હતા. શ્રમણ-આચાર્યના ખુલાસાથી પણ મૂળ ગુંચ ન ઊકેલા.
“ કીલ્લાના પુનરુદ્ધારની જ હું રાહ જોતા હતા. પુનરુદ્ધારની યેાજના હાથ ધરૂ તે પહેલાં તે। એનાં રહ્યાંસહ્યાં અવશેષ પણુ આ આંધીએ ઉડાડી દીધાં. ” યુવરાજે ઊંડા ખેદ સાથે મનની વ્યથા વવી.
“ કલિંગ કે કલિંગના કિલ્લા માત્ર જીર્ણોદ્ધાર કે પુનરૂદ્વાર નથી માગતા. પ્રકૃતિને પણ એ ઈષ્ટ નથી. કલિંગમાં જે દિવસે સ્વમાન જાગશે-એના પુણ્યપ્રકાપ પ્રજળશે તે દિવસે કલિંગના કીલ્લે એ સ્વતંત્ર સામ્રાજ્યને કિલ્લે। હશેઃ મગધની સાથે સ્પર્ધા ખેલતા, પેાતાના જ બળ અને સામર્થ્ય ઉપર એ મુસ્તાક હશે. કલિંગ જો નવેસરથી પેાતાના કાટ–કલ્લા ન બાંધી શકે, અને માત્ર થીગડા જ ઇ શકે તે! કલિંગ હજી અર્ધજાગૃત છે એમ જ લેખાય. યુવરાજ ! જૂના-જીણું દુર્ગોમાં તમારા કેટલા મેાહ હતા એ હું જાણુ હ્યુ. એ મેાહ ઊડાડવા અને કલિંગના કિલ્લા કોઇ ખડિયા રાજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com