________________
૩૮
[ ૩૫ ]
શ્રી હીરપ્રશ્ન રૃ. ૪૫ માં
પ્રશ્નઃ
' यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अमावास्यादिवृद्धा वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदां षष्ठतपः क्व विधेयम् ? उत्तरम् - यदा चतुर्दश्यां कल्पो वाच्यते ...' इत्यत्र षष्ठतपोविधाने दिननैयत्य नास्तीति यथारुचि तद्विधीयतामिति कोऽश्राग्रह ? ' ।
પ્રશ્ન : જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યાદિ તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ કિવા પડવે કલ્પ વંચાય ત્યારે છઠ્ઠના તપ કયે દિવસે કરવા?
ઉત્તર : જ્યારે ચૌદશે કે અમાવાસ્યાદિએ કલ્પ વહેંચાય ત્યારે છઠ્ઠું તપ કરવામાં દિવસનું નિયતપણું નથી. ઠીક લાગે તેમ કરો. એમાં આગ્રહ શા ? ”
આની મતલબ એ છે કે પ્યુષણ અઠ્ઠાઈ જો અગિયારસથી બેસે તે તેરસ-ચૌદશે છઠ્ઠ કરવા. જો ખારસથી એસે તા ચાદશ--અમાસે કરવા. અને અમાવાસ્યાદિ તિથિ વૃદ્ધિમાં જો તેરસથી બેસે તે તેરસ- ચૌદશે કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com