________________
પહેલી પૂનમમાં ચૌદશના ભેગની ગંધ સરખી નથી, તે ત્યાં ચૌદશ કેમ થાય?)
[૩૧].
પૂરાવાની નં. ૧-પૃ. ૨, નં. ૩–૫-૬ ને તિથિહાનિ. વૃદ્ધિ-વિચારમાં લખ્યું છે કે –“પ્રથમ ભૂમિ નિત્ય દિતી પૂર્ણિમાં મન : ” ભાવાર્થ – પહેલી પૂનમ છોડીને બીજી પૂનમે પૂનમનું કાર્ય કરે..
સં. ૧૫૮૩ પૂ. આ. શ્રી આનન્દવિમલસૂરિ મહારાજે ફરમાવેલા સાધુમર્યાદાપટ્ટકમાં પણ લખ્યું છે: “તિથિ વાધઈ તિહાં એગ દિન વિગઈ ન વહિરવી ” (આમાં પણ બે આઠમ વગેરે મંજૂર રાખીને એક આઠમે વિષય ન વહારવાનું ફરમાવ્યું છે.)
[ ૩૩]
.
વિ. સં. ૧ત્રહ્માં શ્રી શાન્તિસાગરજીના હેન્ડબીલમાં લખ્યું છે કે......“વા વર શરૂ મુક્ત કરી છે વાત घणा लोकाना सांभळवामां आवी, तेथी विस्मय पाम्या के
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com