________________
વ્યું છે કે બે પુનમ વખતે પહેલી પૂનમને પહેલી પૂનમ જ કહેવાય, ચૌદશ નહિ.
[ ૨૪ ]. एवं च सति तिथिमासयोराययोरंशयो, प्रथम तिथ्या
આ પ્રમાણે હોવાથી વૃદ્ધ તિથિમાસના પહેલા અંશની પહેલી તિથિ આદિ સંજ્ઞા થાય છે.” (જેમ બે ભાદરવામાં પહેલા ભાદરવાને શ્રાવણ નથી કહેવાતે, તેમ બે પૂનમમાં પહેલી પૂનમને ચૌદશ ન કહેવાય.)
સિદ્ધચક્ર વર્ષ ૪, અંક ૪, ટાઈટલ પૃ. ૩માં જણાવ્યું છે કે-“ધ્યાન રાખવું કે પખીમાં એકમ વિગેરે તિથિઓ વધી અગર ઘટી હોય એટલે તૂટી અગર બેવડી થઈ, પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે.” ( અર્થાત્ પૂનમક્ષયે એક જ દિવસે ચૌદશ-પૂનમ હોવા છતાં પર્વતિથિ એક નહિ, પણ બે ગણાય.)
[ ૨૬ ] શ્રી પ્રવચનપરીક્ષા પૃ. ૪૦૮ માં લખ્યું છે કે રથમા તિથિના વારિકામમg”-શાકાહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com