________________
નં૦ ૧૨૭
ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૨ જાનાં વડાદરાનાં તામ્રપા
શક સંવત્ ૭૫૭ કાર્તિક સુદિ ૧૫
આ લેખ વાઢરામાંથી મળ્યા હતા. તેની છાપ અને રીંગ લખનૌના ડૉ. એ રીહર મને આપ્યાં હતાં. આ દાનપત્ર ધારાવર્ષે, ઉપનામ ધરાવતા વરાજ ૨ જાએ શક સંવત ૭૫૭( ઇ. સ. ૮૩૫–૩૬ )માં જાહેર કર્યું હતું. તે રાજા માન્યપેટ( માખેડ)ના રાષ્ટ્રકૂટની ગૌણુ પણ સ્વતંત્ર નહીં એવી એક શાખા ગુજરાતના રાષ્ટ્રકૂટાના વંશના હતા.
આ દાનપત્રનાં ફક્ત છેલ્લાં એ પતરાં હાલ માજીદ છે. તે દરેકનું માપ ૧૧"×૭" છે. લેખ સુરક્ષિત છે. તેના રક્ષણ માટે કાંઠા જાડા ઘડેલા છે. અસલ આ દાનપત્રનાં ૪ પતરાં હતાં. તેનાં કારણેા–(૧) એ મેાજીઢ પતરાંનું કદ એવડું છે કે વંશાવલીના પહેલા ભાગ, એક જ નહીં પણુ, ત્રણ ખાજુએ શકે. (૨) મી.લીયે અસલ પતરાં તપાસ્યાં ત્યારે બતાવ્યું હતું તેમ છેલ્લા પતરાના નીચેના કાંઠામાં ચાર ખાડા છે, અને તેની પહેલાનામાં ત્રણ ખાડા છે. પતરાંનાં કડાં તથા મુદ્રા ઉપલબ્ધ નથી.
ર—મામાં આપેલી વંશાવળીમાં નીચે પ્રમાણે રાજાઓનાં નામ આપ્યાં છે.
એ. સીધા વંશ (કૃષ્ણુરાજ ૧ લેા)
ગાવિંદરાજ ૨ ને અથવા, વલ્લભ
ગાવિંદરાજ ૩ જે.
મહારાજ શ. અથવા અમાઘ વર્ષ.
વરાજ ૧૩.
ખી. ગુજરાત શાખા ઈન્દ્રરાજ ૩ એ.
કર્કરાજ ૨ એ.
ધ્રુવરાજ ૨ જે. અથવા નિરૂપમ, અગર ધારાવર્ષે
વંશાવળીના છેલ્લા બે શ્લોકેામાં કંઈ ખાસ નવીન નથી. આમ છતાં આ લેખમાંથી કેટલીક ઉપયાગી ઐતિહાસિક હકીકતા મળી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કર્ક ૨ જાના જ્ઞાના ભાઈ ગાવિક ૪ થા, જેણે શક ૭૪૯નું કાવીનું દાનપત્ર કાઢયું હતું તે આમાં આપ્યા નથી. તેનું નામ, ધ્રુવ ૩ જાનાં′ શક સ. ૭૮૯ ના ખશુઢ્ઢાના લેખમાં, તેમ જ કૃષ્ણ ૨ જાના શક ટ૧૦નાપ ખણુમ્રાના લેખમાં પણુ આપ્યું નથી. કર્ક ખીજાના પેાતાના જ પુત્રના
૧ ઈ. એ. વા. ૧૪ પા. ૧૯૬ ઈ, હથ્થ ૨ ત્રીજા પતરાની શરૂખાત, કૃષ્ણ ૧ લાનું વર્ણન કાતા શ્વેતાના બીજા ભાગથી છે. પહેલાં એ પતરાંની ખેાઢ ઘેાડી અગત્યની છે. કારણ કે ગુમાઈ ગએલાં પતરાં ઉપરના શ્લોકાવંશાવળીના પૂરતા જાણીતા છે. ૩ જુએ. ઈ. એ. વા. ૫ પા. ૧૪૪ ૪ જુઓ ઉપરનુ`વો. ૧૨ પર્યા, ૧૭૯ ૫ જખેા. ઉપરનું” ચા. ૧૭ પા. ૬૫
છે. 31
www.umaragyanbhandar.com