________________
૧૫૮ ઉત્તમ શ્રાવકધર્મને સેવતાંજી, નિર્મળ કીધો આતમરામરે.
શાસન, ૪ વિષમ સ્થિતિ છે આ સંસારની જી, વિરલા નર પામે એને પારરે, દુષ્કર્મવેગે પામર કંઈ પડયાજી, નિષ્ફળ તેને નરઅવતારરે.
શાસન. ૫ પુષ્પવિનાશે વાસ ટળે નહિ, હવે જિમ ચાળ મજીઠને રંગરે, ઉત્તમ નરના ગુણ એમજ રહે છે, સજજન હૃદયે સદા અભંગરે. શાસન. ૬ પુરવ કાળે કંઈક મરી ગયા, કે ન સંભારે અધુના નામરે; આતમરામી પર ઉપકારીનાજી, કાયમ રસિક કરે ગુણગ્રામરે.
દેહરે. વેણચંદ ગુણવંતનું ઉત્તમ સરસ ચરિત્ર, ગાતાં સાંભળતાં હવે, જન મન ભાવ પવિત્ર. રામવિજય ગુરૂ ગુણનિધિ, જિનઆગમના જાણ; તાસ કુપાએ આ રચ્યું, રસિક ખ્યાન ગુણખાણ.
શાસન. ૭
ઈતિ શ્રી કવિ રસિક વિરચિત ધર્માનુરાગી શેઠ વેણીચંદ સુરચંદનું પઘાત્મક જીવન
ચરિત્ર સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com