________________
૧૦૩ સેવક મંડળ, ૫ વર્ધમાન તપ આયંબિલખાતું અને ૬ માળવા મેવાડ જીર્ણોદ્ધાર કમિટીએ સર્વની સંયુક્ત સભા, મુંબઈ-માંગરોળ જૈનસભાના હોલમાં તા. ૩–૭-૨૭
ના રોજ મળી હતી. ૯ શ્રી હંસવિજયજી જૈન ફી લાઇબ્રેરી–વડેદર. તા.
૪-૭-ર૭. કાર્યવાહકોની મીટીંગ હા. એ. સેક્રેટરી શાહ લાલભાઈ
મોતીલાલ. ૧૦ શ્રી જૈન મૂર્તિપૂજક લાઈબ્રેરી–મંચેર (જીલે પૂના)
તા. ૮-૭–૨૭. ઍ સેક્રેટરી રાજમલ માનમલ. ૧૧ યશવૃદ્ધિ જેનબાલાશ્રમને અંગે ચાલતી યશવૃદ્ધિ
વિવેચક સભા–મહુવા અશાહ શુદિ ૪. પાનાચંદ તારાચંદ ગાંધીના પ્રમુખપણ નીચે.
જૈન” તા. ૧૦-૭–૨૭ ઉપરથી. ૧૨ મુનિરાજ શ્રી કાન્તિવિજયજીના નેતૃત્વ નીચે–લાંઘભુજ (મહેસાણા). ,
" જેન” તા. ૧૦-૭-ર૭ ઉપરથી. ૧૩ પં. શ્રી મતિસાગરજીના નેતૃત્વ નીચે જનરલ સભા. પાલનપુર, જેઠ વદિ ૧૪.
“જૈન”તા. ૧૦-૭-ર૭ ઉપરથી. ૧૪ છઠિઓરડા જૈન સંઘ તા. ૨૫-૬-૨૭ ના રોજ પાખી
પાળી મહેમના આત્માને શાંતિ મળવાની પ્રાર્થના કરી હતી.
વીરશાસન તા. ૮-૭-ર૭ ઉપરથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com