________________
૨૮
પણ પાછા ત્યાંના ત્યાં અડી પડે. આ રીત કદાચ કાઇને હઠીલી લાગશે, પરંતુ તેઓ એળખતા હતા કે આ પૈસા આપી શકે તેમ છે; અને તેમણે આપવા જોઇએ, એવી તેમની સ્થિતિના પ્રમાણુમાં તેમની ફરજ છે. ” છતાં માત્ર લેાભને વશ થઇને ન આપે, તેનીજ પાસેથી આ પ્રમાણે મકકમતાથી પૈસા લેવા પ્રયત્ન કરતા હતા. “ લાભને વશ પડેલા માણસના હાથમાંથી ઝટ પૈસા છૂટતા નથી, એટલે તેના માનાપમાનથી કાર્ય કર્તાએ પીંગળી ન જવું જોઇએ, ઢીલા પડવું ન જોઇએ. જોઇએ. ” એવાજ કાઈ ખ્યાલથી એવું પરિણામ આવ્યાના ઘણા પાસેથી પણ તેમણે નહીં ધારેલી રકમ
એ
દાખલા
સતત પ્રયત્ન કરવાજ
પ્રયત્ન કરતા હતા. અને વ્યક્તિઓ
છે કે, તેવી મેળવી છે.
સાથે માણસ, હાથમાં ખત્તી, ટીપના કાગળીએ કે ચાપડી અને પેન્સીલ લઇ રાતના ખાર ખાર કે મુમ્બે વાગ્યા સુધી પૈસા મેળવવા ફરતા જોવામાં આવતા હતા. અને કાઇ ક્રાઇ વખત તા ગમે તેટલા ઉપવાસેા હાય, તા પણ આ પ્રવૃત્તિ ધમાકાર ચાલતી જ હાય. જ્યાં સુધી ધાર્યું કામ ન થાય ત્યાં સુધી જપીને બેસવાનું યે નહીં, ને બેસવા દેવાનું ચે નહી; ટપાલ પણ નિયમિત લખાવીજ જોઇએ, વખત ન મળે તે ટ્રેઇનને ઉપડવાની વાર હાય તે વખતે જે વખત મળે તેમાં ને કાઇ વખત ચાલતી ટ્રેને પણ નવરા એસવાનું તા નહીંજ. અરે કાઈ કાઇ વખત તા એવા પ્રસગ આવી જતા કે આખા દિવસ ફેરવામાં જાય. ઉપવાસ ન હાય તા ખાવાપીવાના અને ધાર્મિક અનુષ્ઠાનાને માંડ માંડ વખત મેળવતા હાય અને આવશ્યક ટપાલના જવાબ તા આપવા જ જોઇએ. આ સ્થિતિમાં રાત્રે બેસીને ટપાલ લખવા લખાવવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com