________________
અધ્યાય ૧૫ -ભગવદગીતાનું જ્ઞાન
૧૦૬
ભાવાર્થ:--રાગ, ભય અને ક્રોધ જેના ટળી ગયા છે એવા મારારૂપ થયેલા, મારે આશ્રયે રહેલા અને જ્ઞાનરૂપી તપથી શુદ્ધ થયેલા બહુ મનુષ્યો મારા ઇશ્વર સ્વરૂપને પામ્યા છે. શિષ્ય:--એ જ્ઞાન કેવા પ્રકારનું?
ગુર---જે જ્ઞાનના પ્રતાપે જીવ સમસ્ત ભૂતમાત્રને પિતાના આત્મામાં અથવા ઈશ્વરમાં જોઈ શકે છે. જેમકે:--
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ।। અર્થાત્ જે શાન સમગ્ર ભૂતમાત્ર મારામાં (ઈશ્વર) તેમજ પિતાના આભામાં રહેલાં સમજાય તે જ્ઞાન. શિષ્ય:--તે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? ગુર --ભગવાને પિતે તેને ઉપાય આ પ્રમાણે બતાવ્યો છે –
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया .
उपदेक्ष्यान्त ते शानं ज्ञानिनस्तत्त्वदार्शनः॥ અર્થાત–-પ્રણિપાત, પ્રશ્ન, અને સેવાકારા જ્ઞાની–તત્ત્વદશઓ પાસેથી તે શીખવું જોઈએ.
શિષ્યા--હું આપને સેવા દ્વારા પરિતુષ્ટ કરી પ્રણિપાત તેમજ પરિપ્રશ્ન સહિત પ્રાર્થના કરું છું કે મને તે જ્ઞાનનો ઉપદેશ આપે.
ગુસ--મારાથી તે બની શકે નહિ; કારણ કે હું જ્ઞાની નથી તેમજ તત્ત્વદર્શી પણ નથી. છતાં ધૂળ વાત કહેવામાં હરક્ત નથી. હું તને પૂછું છું કે “જ્ઞાન દ્વારા સમસ્ત ભૂત માત્રને પિતાનામાં તેમજ ઈશ્વરમાં જઈશ” તે વાકયમાં કયા કયા પદાથેંને પરસ્પર સંબધ છે. શિષ્ય:--ભૂત, હું, અને ઈશ્વર. ગુર––ભૂતને જાણવાનું શું સાધન છે? શિષ્ય-બાહ્યવિજ્ઞાનશાસ્ત્ર
ગુર––અર્થાત આ વીસમી સદીમાં ગણિત, જ્યોતિષ, પદાર્થતત્વ અને રસાચણ. (“મેથેમેટીકસ, એનેમી, ફીઝીકસ, કેમીસ્ટ્રી.”) આદિ શાસ્ત્રો જાણવી આવશ્યક છે. એવા શાસ્ત્રીય જ્ઞાન માટે આપણે પાશ્ચાત્ય વિદ્વાનને ગુરુપદે સ્થાપવા જોઈએ. ત્યાર પછી હવે કહે જોઈએ કે “આપણને–પતાને જાણવાનું શું સાધન છે?
શિષ્ય –-બહિવિજ્ઞાન અને અંતર્વિજ્ઞાન. - ગુર–અર્થાત છેલ્લાં બે શાસ્ત્રો (બાયોલેજી, સેશલેજી) પ્રકૃતિવિજ્ઞાન તથા સમાજવિજ્ઞાનનું જ્ઞાન આવશ્યક છે. આ જ્ઞાન પણું આપણને પામત્ય ગુઓ પાસેથી જ મળી શકે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com