________________
आगम शब्दादि संग्रह
માણસ. થા૦ [+શ્વાસ,
આશ્વાસન આપવું માણસ. થા૦ [H[+શ્વસ વિશ્રામ લેવો માલસા. ૧૦ માસનો | વિનાશ, હિંસા માલસા. સ્ત્રી [માંસા)
અભિલાષા, આકાંક્ષા आससेन. वि० [अश्वसेन વારાણસીના રાજા અને ત્રેવીસમાં તીર્થકર ભ. પાર્શ્વના પિતા તેની પત્ની (રાણી) નું નામ વાના હતું. માસિવરવા. સ્ત્રી [અશ્વશિક્ષા]
ઘોડાને કેળવવો તે માસ. સ્ત્રી [માT]
આશા, ઇચ્છા, અભિલાષા માસામ. ઘ૦ [મા+સય)
સ્પર્શ કરવો आसाइत्ता. कृ० [आस्वाद्य
સ્વાદ લઈને आसाइत्ता. कृ० [आसाद्य]
સ્પર્શ કરીને માસાત્તા. વૃo [ઝાસ્વાદ
સ્વાદ લઈને आसाइय. त्रि० [आसादित
પ્રાપ્ત થયેલ મસાણમા. ૦ [સાસ્વાઈ)
સ્વાદ લઈને आसाइय. त्रि० [आसादित] પ્રાપ્ત થયેલ आसाएमाण. कृ० [आस्वादयत्]
સ્વાદ લેતો आसागर. वि० [आश्वाकर સાતમાં બલદેવ ‘નંદન અને સાતમાં વાસુદેવ ‘ના પૂર્વભવના ધર્માચાર્ય તેને ‘સાર પણ કહે છે. आसाढ. पु० [आषाढ) એક મહિનાનું નામ, તૃણ વિશેષ
आसाढ-१. वि० [आषाढ] ભ૦ મહાવીરના શાસનમાં થયેલ ત્રીજા નિહ્રવ. તેણે જ્ઞાનની અચોક્કસતાનો સિદ્ધાંત સ્થાપેલો. આચાર્ય માસાઢનું અચાનક મૃત્યુ થયું. તેનલિનીન્મ વિમાને ઉત્પન્ન થયા. શિષ્ય પ્રત્યે કરુણાને લીધે દેવલોકથી આવી તુરંત જ માનવ શરીરમાં પ્રવેશ કર્યો. શિષ્યોના અધૂરા યોગોદ્ધહન પૂરા કરાવ્યા પછી શિષ્યોને સાચી વાત કરી વંદના કરાવ્યા બદલ ક્ષમા માંગી સ્વર્ગે પાછા ગયા. પછી શિષ્યોમાં પરસ્પર અવિશ્વાસ ઉત્પન્ન થયો. તેઓએ સિદ્ધાંત સ્થાપ્યો કે કોઈના વિષયમાં ચોક્કસ જ્ઞાન મળી. ન શકે. રાજા વનમ એ મત છોડવા સમજાવ્યું आसाढ-२. वि० [आषाढ] એક આચાર્ય તેમના જે શિષ્ય મૃત્યુ પામે તેમની પાસે વચન લેતા કે સ્વર્ગમાં ગયા પછી શિષ્યએ ફરી મળવા આવવું, પણ કોઈ મળવા ન આવ્યું. તેને લીધે આચાર્ય ‘મસાત ને શંકા થઈ કે સ્વર્ગ અને નરક હશે કે નહીં? તેના એક શિષ્યએ દેવલોકથી આવી છ માસ સુધી નાટક દેખાડ્યા, અંતે દેવતાએ તેમને સત્ય સમજાવ્યું. आसाढग. पु० [आषाढक]
એક પ્રકારનું ઘાસ आसाढपाडिवया. स्त्री० [आषाढप्रतिपत्]
અષાઢ વદ એકમ आसाढपुण्णिमा. स्त्री० [आषाढपूर्णिमा
અષાઢ સુદ પૂનમ आसाढभूइ. वि० [आषाढाभूति ઘમ્મરફ ના શિષ્ય, એક વખત પ્રખ્યાત નટ વિશ્વકર્માને ઘેર ગૌચરી માટે ગયા. સ્વાદીષ્ટ લાડવો મળ્યો, તેને થયું કે આ લાડવો તો આચાર્ય લઈ લેશે, તેમણે મુખાકૃતિ વગેરે બદલી-બદલી ફરીફરી લાડુ મેળવ્યા. પેલા નટે આ જોઈને વિચાર્યું કે આ સાધુ નટકળામાં બહુ ઉપયોગી છે. પોતાની બંને સુંદર પુત્રીને કહ્યું આ સાધુને આકર્ષિત કરો અંતે માંસાતમૂહુએ દીક્ષા છોડી નટકન્યા સાથે વિવાહ કર્યો. નટોનો અધિપતિ બન્યો. છેલ્લે મરદ
ચક્રવર્તીનું નાટક કરતા કેવળી થઈ મોક્ષે ગયા. માસાઢા. સ્ત્રી [માહિ7 એક નક્ષત્ર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 254