SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન ક ગુણવંત બરવાળિયનાં પુસ્તકો સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ C.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉકુસના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ -ઘાટકોપર, પ્રાણગુરુ જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. તેમના મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલા લેખના “પ્રથમ જૈન પત્રકાર એવોર્ડ” તથા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો તેમના પુસ્તક ‘વિશ્વકલ્યાણની વાટે’ને પ્રથમ એવોર્ડ મળેલ છે. ® © © હૃદયસંદેશ છે પ્રીત-ગુંજન ૭ શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન @ અમૃતધારા ૭ સમરસેન વયરસેન ક્યા © સંકલ્પ સિદ્ધિના સોપાન @ Glimpsis of world Religion @ Introduction to Jainisim @ Commentray on non-violence @ Kamdhenu (wish cow) @ Glorry_of detechment @ ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જૈન કથાઓ વિનય ધર્મ છે ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના ૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ૭ આગમ અવગાહન જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૯) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) © કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) ૭ જૈન દર્શનમાં કેળવણી વિચાર અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) વિચારમંથન દાર્શનિક દૃષ્ટા ૭ જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) ૭ અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) ૭ ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) અમરતાના આરાધક © જૈન દર્શન અને ગાંધીવિચારધારા @ અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી જી આપની સન્મુખ @ મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) ૭ વીતરાગ વૈભવ છુ આગમ દર્શન જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના © ® © © વિશ્વવાત્સલ્યનો સંકલ્પ વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) ૭ જીવનસંધ્યાએ અરુણોદય ૭ સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) @ આદર્શ કેળવણીનું ઉપનિષદ @ અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) ૭ ઉરનિર્ઝરા (કાવ્ય સંગ્રહ) ૭ તપાધિરાજ વર્ષીતપ દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) @ ઉત્તમ શ્રાવકો @ ભગવાન મહાવીર અને સંયમજીવન ૭ મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) @ Aagam An Introduction @ Development & Impact of Jainism in India & abroad. @ જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા ૭ શ્રી ઉવસગ્ડર સ્તોત્ર : એક અધ્યયન શ્રુતજ્ઞાનનાં અજવાળાં ૭ શૈલેશી (આલોચના અને ઉપાસના) ૭ જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો વિશ્વકલ્યાણની વાટે જૈન વિશ્વકોશ ભાગ-૧થી ૪ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે) ૭ પાકિસ્તાનનાં જૈન મંદિરો (અનુવાદ) ૭ જૈન ધર્મની ગઈ કાલ, આજ અને આવતી કાલ. @ E-mail : gunvant.barvalia@gmail.com 022 42153545 - ૧૬૪૭.
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy