________________
કેવળી પ્રભુનો સાથ
કષાયનો ક્ષયોપશમ થાય છે. અર્થાત્ જ્ઞાન - જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી વસ્તુ મોટાભાગના અનંતાનુબંધી કષાયો તથા વિશેના ધર્મની જાણકારી આવે તે “જ્ઞાન” છે. મિથ્યાત્વનો ક્ષય અને નાનાભાગનો ઉપશમ કોઈ પણ પદાર્થનો જ્યારે વિશેષ બોધ જીવને હોય છે.
થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. ક્ષાયિક સમકિત - દર્શનમોહની ત્રણે પ્રકૃતિ જ્ઞાનાવરણ કર્મ - કોઈ પણ પદાર્થની જ્યારે વિશેષ તથા ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીના જાણકારી જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય સર્વ નિષેકોનો સર્વથા નાશ થવાથી, જે અત્યંત છે. આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે ક્ષાયિક આવરણ કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યકત્વ ચોથાથી સાતમાં પુદ્ગલો જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખાય છે. ગુણસ્થાન સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ અર્થાત્ તે કર્મ આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા શકે છે.
દેતું નથી.
૪૬૨