________________
પરિશિષ્ટ ૧
સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે - શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે પ્રદેશોદય અને વિપાકોદય.
એ વિશે ‘કર્મ સ્થિતિ' વિભાગમાં નક્કી થાય કર્મ પ્રકૃતિ - પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ
છે. આ સમયગાળો અંતર્મુહૂર્તથી શરૂ કરી કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો
ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીની છે તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ
તરતમતાવાળો સંભવે છે. જ્ઞાનને આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે કર્મભૂમિ - એવી ભૂમિ કે જ્યાં જીવે કાંઈ પણ પ્રાપ્ત રોગ આપે છે, કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ કરવા માટે પોતે પુરુષાર્થ કરવો પડે તે કર્મભૂમિ આપે છે, વગેરે. આ પ્રમાણે કર્મની અસરની કહેવાય છે. રીતભાતને કર્મ પ્રકૃતિ કહેવાય છે. કર્મની મુખ્ય
કરુણા ભાવના - જગતજીવનાં દુઃખ દેખીને આઠ પ્રકૃતિ છેઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ,
અનુકંપિત થવું; તે જીવો દુ:ખથી મુક્ત થાય અંતરાય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર,
તેવા ભાવ રાખવા. વેદનીય. કર્મ પ્રદેશ બંધ - પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો
કલ્યાણ – કલ્યાણ એટલે દુ:ખનો અંત અને શાશ્વત જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે,
સુખની સમૃદ્ધિ. અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે કલ્યાણનાં પરમાણુ - સહુ જીવોનું કલ્યાણ થાય એ પ્રદેશ બંધમાં નક્કી થાય છે.
ભાવના કરવાથી જે શુભ કર્મ પુદ્ગલોનો પિંડ
રચાય છે તે. કર્મ વર્ગણા - આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુદ્ગલની
બનેલી છે, અવકાશમાં પથરાયેલી છે. તેને કલ્યાણક (તીર્થકરના) - શ્રી તીર્થંકર પ્રભુની જીવ પોતાના ભાવથી આકર્ષાને પોતાના બળવાન નિર્વેરબુદ્ધિના પ્રભાવની જાણકારી અર્થે આત્મા સાથે એકમેક કરી નાખે છે ત્યારે તે કર્મ દેવી શ્રી પ્રભુના પાંચ કલ્યાણક ઉજવે છે. શ્રી કહેવાય છે.
તીર્થકર પ્રભુનો આત્મા જે સમયે ગર્ભમાં પ્રવેશે કર્મ સત્તા - આત્મા સાથે કામણ વર્ગણા જોડાઈ
છે ત્યારે ગર્ભ કલ્યાણક, જે સમયે ચરમદેહ ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે,
ધારણ કરે છે ત્યારે જન્મ કલ્યાણક, જે સમયે જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ થાય
દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે દીક્ષા કલ્યાણક, જે છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું સ્વરૂપ શરૂ
સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે ત્યારે જ્ઞાન થાય છે ત્યારથી જ્યાં સુધી તેની આત્મા સાથેની
કલ્યાણક અને જે સમયે નિર્વાણ પ્રાપ્ત કરે છે વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી તે કર્મની સત્તા
ત્યારે નિર્વાણ કલ્યાણક દેવો ઉજવે છે. ગણાય છે.
કલ્યાણભાવ - સહુને સુખ મળે અને સહુ સંસારથી કર્મ સ્થિતિ - સ્થતિ એટલે બાંધેલું કર્મ કેટલો
મુક્તિ પામે એ પ્રકારની ભાવના ને કલ્યાણભાવ કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું
કહેવાય.
४३७