________________
કેવળી પ્રભુનો સાથ
વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની અનુભાગબંધ ઘટે છે.
શુદ્ધ સ્થિતિ તે અનંતચારિત્ર અથવા યથાખ્યાત
ચારિત્ર. અધર્માસ્તિકાય - જીવ અને તેના ભાવાનુસાર
પુદગલને સ્થિરતા આપનાર દ્રવ્ય તે અનંતદર્શન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને અધર્માસ્તિકાય છે.
પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક
દર્શન કરવું, તેને અનંતદર્શન કહે છે. શુદ્ધાત્મા અનશન તપ - ઇચ્છાપૂર્વક અને સમજપૂર્વક કરેલા
અનંતદર્શનનો ધણી છે. આહારત્યાગને અનશન તપ કહે છે. એમાં ભોજનનો પૂરો ત્યાગ હોય છે.
અનંતવીર્ય - વીર્યનું ઉત્કૃષ્ટ પ્રગટપણું તે
અનંતવીર્ય અનહદ ધ્વનિ - અંતરમાંથી ઊઠતો અવાજ. જે જીવને સત્યમાર્ગનું નિર્દેશન કરે છે.
અનંતજ્ઞાન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને
પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું અન્યત્વભાવના – આ સંસારમાં કોઈ કોઈનું નથી,
જાણપણું ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ સર્વ પર છે, એમ વિચારવું તે અન્યત્વભાવના.
અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ
અનંતાનુબંધી કષાય (ચોકડી) - જે કષાય જીવનો પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ
અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના.
કષાય છે. આ કષાયો જીવના સમ્યગ્દર્શનને અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને પ્રગટ થવા દેતા નથી. તે ચાર છે – ક્રોધ, માન, અધ:કરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ માયા અને લોભ. આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે
અપકાય – અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી
જીવનું દેહબંઘારણ થાય છે તે અપકાય. આવા જ જીવને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ,
અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે
ટીપું બંઘાય છે. પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી
અપરિગ્રહવ્રત - કોઈ પણ સંસારી પદાર્થરૂપ બાહ્ય રહે છે.
પરિગ્રહ કે કષાયથી નિષ્પન્ન થતો કર્મપુદગલરૂપ અનુકંપા – સહુ જીવો કલ્યાણ પામી દુ:ખથી મુક્ત આંતર પરિગ્રહ છોડવાનો પુરુષાર્થ તે થાય એવી ભાવના જાગવી તે અનુકંપા.
અપરિગ્રહવ્રત. અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, અર્પણતા - પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ અનંત ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને આપી, કલ્પનાને એકબાજુ કરી, પુરુષ કહે અનંત ચતુષ્ટય કહે છે.
તેમ અને રાખે તેમ રહેવું છે એવી ભાવના
૪૩૦