________________
શ્રીમદ્ રાજચંદ્ર
અર્પણ
સંસારી જીવનમાં આવતા અશાતાના ઉદયો વખતે, તેનું તુચ્છપણું સમજાવી, ધર્મારાધનમાં એકાગ્ર કરાવી દ્વેષ-ભાવથી બચાવનાર અને
શાતાના ઉદયો વખતે તેનું ક્ષણિકપણું સમજાવી ધર્મારાધનમાં રત રાખનાર શ્રી રાજપ્રભુને પરમ વિનયભક્તિથી
આ ગ્રંથ સાદર અર્પણ કરું છું.