________________
આત્મકલ્યાણની સુવિધાની માત્રા ૩૨૦; મનુષ્યત્વ, શ્રવણ, શ્રદ્ધા અને શ્રમની દુર્લભતા - ૩૨૧.
-
-
૩૧૫; સંજ્ઞાથી જીવને મળતી સ્વતંત્રતા -
પંચપરમેષ્ટિ ભગવંતનું કાર્ય ૩૨૪; અરિહંતના બા૨ ગુણ - ૩૨૬; સિદ્ધપ્રભુના આઠ ગુણ ૩૩૨; આચાર્યના ૩૬ ગુણ ૩૩૩; ઉપાધ્યાયના ૨૫ ગુણ - ૩૩૫; સાધુસાધ્વીના ૨૭ ગુણો - ૩૩૫.
પરમેષ્ટિની સહાયથી થતો આત્મવિકાસ ૩૩૬; એકથી ચાર ગુણસ્થાન સુધીનો જીવનો વિકાસ ૩૪૩; ગુરુની સમર્થતા દર્શાવતા ગુણો ૩૪૭; પરમેષ્ટિ જીવોને કલ્યાણ સન્મુખ કરે છે - ૩૫૨; ક્ષયોપશમ સમિકતથી શરૂ થતો જીવનો સ્વતંત્ર પુરુષાર્થ ૩૫૬; સમિત થવાથી જીવના આત્મપ્રદેશોનું દેહ સાથેનું અનુસંધાન ઘટે છે - ૩૫૯; ગુરુની સમર્થતા તથા શિષ્યના પુરુષાર્થના સુમેળનું ફળ - ૩૬૪; પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને આંતરબાહ્ય શૈલી વચ્ચે જાગતો સંઘર્ષ - ૩૬૬; સાતમા ગુણસ્થાનનું આત્મવેદન - ૩૬૮; શ્રેણિમાં સત્પુરુષનો આશ્રય - ૩૬૯; આઠમાથી બારમા ગુણસ્થાન સુધીનો વિકાસ - ૩૭૨.
પરિશિષ્ટ ૧: પારિભાષિક શબ્દોનો કોષ
પરિશિષ્ટ ૨: આરાધક માટે વિષયવાર સૂચિ
xi
E
પાન ક્રમાંક
-
અનુક્રમણિકા
૩૮૧
૪૦૫