________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો તેત્રીસ સાગરોપમનું આયુષ્યના દેવ રૂપે જન્મ લે છે અને ત્યાં હાલ બિરાજમાન છે. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે.
સામાન્ય દૃષ્ટિકોણથી એવું લાગે કે દાન આપવાથી સંગમને શાલિભદ્રના ભવમાં ઋદ્ધિ, સંપત્તિ, સમૃદ્ધિ વગેરે પ્રાપ્ત થયું, પણ તેનાથી પણ અધિક વિશેષ સમજવાનું એ છે કે જ્યારે આપણે એક વાર આપીએ છીએ તો આત્મામાં ધીરે ધીરે આપવાના સંસ્કાર રોપાય છે. જો સંગમ ખીરનો ત્યાગ કરી શક્યા તો જ તે આવતા ભવમાં સર્વસંગપરિત્યાગ કરીને, અઢળક સંપત્તિ, બત્રીસ પત્ની, મહેલથી પણ વિશેષ એવી હવેલીને છોડીને પરમાત્માની રાહ પર પરમાત્મા બનવા તત્પર થયા. કોઈ ત્યાગ નાનો નથી હોતો. શુદ્ધ ભાવથી થતા નાના નાના ત્યાગરૂપી બીજ આપણા આત્મામાં આવતી કાલે વૈરાગ્ય રૂપી વટવૃક્ષ પણ બની શકે છે ! જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડમ.
જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - ગુણવંત બરવાળિયાનાં પુસ્તક
T સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી) ના વતની ગુણવંતભાઈએ C.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કોન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ-ઘાટકોપર, પ્રાણગુરુ, જૈન સેન્ટર, એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશનની અંદન હોલીસ્ટિક ઈન્સ્ટિટ્યૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓનાં મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડોક્ટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ, “ગુજરાત વિશ્વકોશ’ તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. • હૃદયસંદેશ પ્રીત-ગુંજન શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન અમૃતધારા સમરસેન વયરસેન કથા સંકલ્પ સિદ્ધિનાં સોપાન Glimpsis of world Religion Introduction to Jainisim • Commentray on non-violence. Kamdhenu (wish cow). Glorry of detechment ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈનકથાઓ • વિનયધર્મ • ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના - ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા · આગમ અવગાહન છે જ્ઞાનધારા (ભાગ - ૧ થી ૧૫) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) - કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) • વિચારમંથન • દાર્શનિક દૃષ્ટા - અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) • જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) • અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • અમરતાના આરાધક જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનદર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી • આપની સન્મુખ • મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) • વીતરાગ વૈભવ આગમદર્શન • જૈનદર્શનમાં સંબોધના સ્પંદનો • જ્ઞાનસાધના અને સરસ્વતીચંદના • વિશ્વ વાત્સલ્યનો સંકલ્પ • વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) આધ્યાત્મિક કાવ્યોમાં આત્મદર્શન • જીવન સંધ્યાએ અરુણોદય • સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) • આદર્શ કેળવણીનું ઉપનિષદ અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે • ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) • તપાધિરાજ વર્ષીતપ• દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા લેખોનો સંચય) • ઉત્તમ શ્રાવકો છે ભગવાન મહાવીર અને સંયમજીવન • મૃત્યુનું સ્મરણ (44 Riau) • Aagam An Introduction Development & Impact of Jainism is India & abroad જેને પત્રકારિત્વ અધ્યાત્મ આભાઇ શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર: એક અધ્યયન શ્રુતજ્ઞાનનાં અજવાળાં શૈલેષી (આલોચના અને ઉપાસના) જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો • જૈન વિશ્વકોશ ખંડ : ૧-૨ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે) E-mail: gunvant.barvalia@gmail.com 022-42153545
- ૨૮૩
| (ચેન્નઈ સ્થિત હેમાંગભાઈ જૈન ધર્મના અભ્યાસુ છે. તેઓ M.Tech., II.T. એરોસ્પેસ એન્જિનીયર છે અને મુંબઈ યુનિવર્સિટીમાં જૈનોલોજી ડિપ્લોમાં કરેલ છે. તેઓ રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત ‘સંબોધીસત્સંગ’ સાથે સંકળાયેલા છે.)
+ ૨૮૨ ૦