________________
©©ન્ડ વિનયધર્મ ©© ન ઢોળાય તેની બરાબર જતના રાખવી. વહોરાવ્યા બાદ સચેત પાણીથી હાથ કે વાસણ ધોવા નહીં. ગૌચરી બાદ કોઈ વસ્તુ ઘટતી લાગે તો ગોચરી બાદ સંતો વિહાર કરે ત્યારે ફરી અભિવાદન કરી પુનઃપુનઃ પધારવા, લાભ આપવા વિનંતી કરવી. સાધુ-સંતોનાં અમ્માપિયા શ્રાવક-શ્રાવિકાઓ છે આથી તેમને માટે ઔષધઉપકરણ વગેરે જેનીજેની જરૂર હોય તે નિર્દોષ રીતે પ્રાપ્ત કરાવવા એ ગૃહસ્થની ફરજ છે. અચાનક આવતા સંતો ખરા અતિથિ છે. તેના સંવિભાગ માટે બારમું વ્રત છે તેનું વિનયપૂર્વક પાલન કરવું આવશ્યક છે - જેને આપતા આવડી જાય છે. તેને વગર માગ્યે મળી જાય છે. અન્યને આપવાની ભાવનાથી અંતરમાં પરમવિનયભાવ પ્રગટ થાય છે.
ઉપસંહાર :
વિનયધર્મની સાથે ગૌચરીની ક્રિયાનું પાલન કરવું અને કરાવવું બન્નેને મહાનિર્જરાનું કારણ બને છે. પરિત સંસારી બની જવાય છે અને મોક્ષની પ્રાપ્તિ ઘણી સુલભ બની જાય છે. વિનયથી આત્માની સંપત્તિ પ્રાપ્ત થાય છે. સિદ્ધિનું સુખ જોઈતું હોય તો ધર્મકાર્યને વિનયપૂર્વક કરવું.
ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું પરમફળ-પરમપદની પ્રાપ્તિ મોક્ષ છે. શાસ્ત્રકારોએ સુપાત્ર દાનનો મહિમા પ્રદર્શિત ર્યો છે. સુપાત્ર દાન ગૃહસ્થોનું આવશ્યક કર્તવ્ય છે. તેનાથી ઉદારતાનો ગુણ પ્રગટે છે, સંયમની અનુમોદનાનો લાભ મળે છે, અનંતકર્મોની નિર્જરા થાય છે--જો વિનયપૂર્વક કરવામાં આવે તો...
© ©4વિનયધર્મ
© | દર્શનસíહત્યમાં વિનયધર્મ – વિનયભાવનું ચિંતન
- પ્રા. ડૉ. કોકિલા હેમચંદ શાહ ‘“વિનો જોવા કૂર''
(ભગવતી આરાધના-૧૨૯) ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન છે. દર્શનશાસ્ત્રમાં વિનયનું વિદ્વતાપૂર્ણ ચિંતન જોવા મળે છે. વૈદિક અને શ્રમણ સંસ્કૃતિમાં આરાધનાના અનેક પ્રકારોમાં વિનયભાવનું સ્થાન મહત્ત્વનું છે. | દર્શનશાસ્ત્રમાં ‘નમો’, ‘નમામિ', ‘વંદામિ’ ‘નમસ્કાર' જેવા શબ્દો વિનયગુણની ‘મહત્તા’ દર્શાવવા પર્યાપ્ત છે. જ્યાં નમસ્કાર છે ત્યાં વિનયની વિપુલતા છે, જ્યાં વિનય છે ત્યાં વિદ્યાની વ્યાપકતા છે, જ્યાં વિદ્યા છે ત્યાં જ્ઞાન છે અને જ્યાં જ્ઞાન છે ત્યાં પૂર્ણતા અને પરમાત્મા છે.
એક પ્રસિદ્ધ સુવાક્ય છે - ‘વિધ વિનવેન બને'. માત્ર વિદ્યા જ નહીં, જીવનના તમામ વ્યવહારો વિનયથી શોભે છે. વાસુદેવ શ્રીકૃષ્ણની વંદના જગતમાં પ્રસિદ્ધ છે. વંદના સમર્પણ પણ સૂચવે છે. ભગવદ્ગીતામાં અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે, ‘સર્વ ધર્માનું રિત્યજ્ય મામેકં શરdi az ' સમર્પણ ભાવ વિનય છે (ગીતા ૧૮૬૬). જ્યાં નમસ્કાર છે ત્યાં અહંકાર નથી. અહંકાર છોડવાનો સરળ ઉપાય છે સમર્પણ, આજ્ઞાપાલન અને અર્જુન જ્યારે સમર્પણ કરીશ એમ કહે છે ત્યાં ગીતા પૂર્ણ થાય છે. (ગીતા ૧૮/૭૩) - વૈદિક હિંદુ ધર્મમાં અહંકાર જે વિનયનો પ્રતિપક્ષ છે એ પરિપુઓનું જન્મસ્થાન છે એમ કહ્યું છે. તેથી એનો ત્યાગ કરવો જોઈએ. એનાથી આત્માનું પતન થાય છે.
આ વિનયધર્મ દર્શનશાસ્ત્રમાં જોવા મળે છે. હાથ જોડવાથી લઈને સાષ્ટાંગ પ્રણામ સુધીની ક્રિયાઓ વિનયધર્મ છે. શરણાગતિ અર્થાત્ અમેદભાવ. જ્ઞાની, પુરુષનાં ચરણોમાં પૂર્ણરૂપથી સમર્પિત થવું એટલે વિનય છે.
ભગવાન મહાવીરનો સંપૂર્ણ માર્ગ વિનયનો માર્ગ છે. વિનય આંતરિકઆત્મિકગુણ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
“વિનો સામને મૂત્રં વિનો મંગયો મને
विणयाओ विप्पमुक्कस्स कओ धम्मो को तवो। અર્થાતુ, જૈન શાસનનું મૂળ વિનય છે. જે વિનયી છે તે જ સંયમી બની
- ૧૩૮ -
| (ક્ત ધર્મના અભ્યાસુ રાજકોટસ્થિત મૂળવંતભાઈ મહાવીરનગર ઉપાશ્રયની કમિટીમાં સેવા આપે છે. તેમને સ્વાધ્યાય અને સંતોની વૈયાવચ્ચમાં રસ છે).
આપના શ્રીમુખેથી સરતા વચનો હિતકારી, શ્રેયકારી અને વેકાલિક સત્ય છે... આપ તિન્નાણું તારયાણં છો... આપ તો આ સંસાર સાગરથી તરી ગયા છો અને અમને તરવાની કૃપા કરો છો... આપ મહાઉપકારી છો... મારી અહોભાવપૂર્વક વંદન સ્વીકારો.
૩૭