________________ ©©ન્ડ વિનયધર્મ (c)(c) (૧૪/૫)ની આ એક જ ગાથામાં વિનયના સમગ્ર સારરહસ્યનું નિદર્શન છે : सब्ब पापस्स अफरणं कुसलस्स उपसंपदा / सचित्त परियोदपनं एतं बुद्धान सासनं // સર્વ પાપોથી (અકુશળ કર્મોથી) વિરત થવું, કુશળ (પુણ્યકર્મો)નો સંચય કરવો, સ્વચિત્તનું સંશોધન કરવું એ બુદ્ધનું અનુશાસન છે. (અમદાવાદસ્થિત જૈન અને બૌદ્ધ ધર્મના અભ્યાસુ ડૉ. નિરંજનાબહેન ગુજરાત વિદ્યાપીઠનાં, આં.રા. જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર સાથે જોડાયેલાં છે). ©©ર્વે વિનયધર્મ કચ્છ ગુણવંત બરવાળિયનાં પુસ્તકો ( સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ હાલ ટેસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ -ઘાટકોપર, પ્રાણગુર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે, તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. * હૃદયસંદેશ * પ્રીત-ગુંજન * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * અમૃતધારા * સમરસેન વયરસેન ક્યા * Rieu Blau Glimpsis of world Religion * Introduction to Jainisim * Commentray on non-violence. Kamdhenu (wish cow) * Glorty of detachment * ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જેન કથાખો * વિના ધર્મ * ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા * આગમ અવગાહન * જ્ઞાનધારા ( ભાગ 1 થી 15) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) * કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) * જૈન દર્શનમાં કેળવણી વિચાર * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા * જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધક - એન દર્શન અને ગાંધીવિચારધારા * અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી : આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * વીતરાગ વૈભવ : આગમ દર્શન - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * વિશ્વવાત્સલ્યનો સંકલ્પ વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * જીવનસંધ્યાએ અરુણોદય * સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * આદર્શ કેળવણીનું ઉપનિષદ અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) - ઉપનિર્ઝારા (કાવ્ય સંગ્રહ) * તપાધિરાજ વર્ષીતપ : દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) * ઉત્તમ શ્રાવકો ભગવાન મહાવીર અને સંયમજીવન * મૃત્યુનું સ્મરણ (-- ચિંતન) * Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. * જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા : શ્રી ઉવસગહરં સ્તોત્ર : એક અધ્યયન : શ્રુતજ્ઞાનનાં અજવાળાં * રૌલેશી (આલોચના અને ઉપાસના) : જેન ધર્મના ચોવીશ તીર્થંકરો E-mail : gunvant.barvalia@gmail.com 022 - 42153545 છે 222 9