SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આગમ દ્ધારકે પ્રવચન શ્રેણ, વિભાગ બીજે જે મહાપુરૂષનાં વચનને આથી કુટુંબને છેડી નિકલ્યા, કાયાની દરકાર પણ કરી ન હતી, તેજ આત્મા ઘાતકીપણે મારી નાંખવા તૈયાર થયે હતું. આ પલટે કેના પ્રતાપે? કોધના. અચાનક ને અદ્ભુત પલટે. કેના પ્રતાપે ? ક્રોધના પ્રતાપે. તે નહીં જાણકારનું શું. મનુષ્યપણું તેજ પામી શકે કે જે ક્રોધ આવ્યા પછી દબાવી દે, એટલી તૈયારી રાખવી, એ અનુભવથી સમજાશે. એકલી ક્રોધને અંગે યાદી રાખવી પડે ને તેથી મનુષ્યપણું મળી જાય તેમ નથી. માન માયા લાભનું પાતળાપણું, દાન રૂચીપણું, ને મધ્યમ ગુણ પણ સાથે જોઈએ. આ સ્થિતિ હોય તે મનુષ્યપણું મળી શકે. એ સફળ શી રીતે કરવું એને માટે શાસ્ત્રકાર જે બતાવશે તે અધિકાર આગળ જણાવવામાં આવશે. પ્રવચન ૬૦ મું અષાડ વદિ ૪. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. હમને આ જન્મની આ ભવની સ્થિતિ એ પણ પૂરી ખ્યાલમાં આવતી નથી. બીજાના કહેવાથી કે સામાન્ય અનુમાનથી જાણી શકીએ છીએ કે–અંધારામાં ગધીવાળી જગ્યામાં ગર્ભાવાસમાં રહ્યા છીએ, પણ એને ખ્યાલ અમને આવતો નથી. જે ખ્યાલ આવે તે પહેલે નંબરે એ દુઃખ દૂર કરવા કટીબદ્ધ થઈએ. ભૂલેચકે એ રસ્તે ફરી ન જઉં, પણ એ ખ્યાલમાં જ નથી. સિદ્ધ વસ્તુ છે તો પણ એ વસ્તુને અંગે કંટાળો આવ્યો નથી. સિદ્ધવસ્તુ છતાં પ્રત્યક્ષ છતાં એને આપણને કંટાળો નથી. આ ભવની અવસ્થા ગર્ભાદિકની એ અનુભવ બહાર છે. ધૂળમાં લેટ્યા, બાળપણમાં અનેક રોગ સહન કર્યા, એ કંઈપણ આપણ ખ્યાલમાં નથી. તું માના પેટમાં રહ્યો છે એ માને છેકે નહિં? એ કેવી રીતે માને છે. બીજાને કહેવાથી.. તારા અનુભવને તેમાં સ્થાન નથી. બીજાને દેખીને તે લોકોનાં કહેવાથી આ બે સિવાય માનવાને કઈ બીજો રસ્તો નથી. આ જન્મની ને ભવની અવસ્થા લક્ષ્ય બહાર છે, તે પછી ગયા જન્મની અવસ્થાઓ અમે લક્ષ્યમાં કયાંથી લાવી શકીએ? અનાદિને રખડે છે તે તમારૂં કથન ભેંસ આગળ
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy