SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીને ૩૦૯ એ શુ' થયું? આના મુદ્દે કર્યો ? ધમ શા માટે કરવા ? અર્થ કામ માટે. આવું માનનારા કાણુ હોય ? નાસ્તિક, જે સામપ્રભાચાર્ય માક્ષ માર્ગ અતાવવા માટે વીશદ્વાર બતાવનારા એ ધર્મની આરાધના એ અથ કામ માટે છે એમ કહે, અગર એવું કહે એવુ' કઈ દિવસ પણ અને જ નહિ. શ્ર્લાકમાં લેાકેાએ ત્રણ વર્ગમાં ધમ રાખ્યો છે. ત્રણ વર્ગો સાધવામાં પણ ધમ સાધવાને કહ્યો. નહિં સાધેા તે લેાકેાની અપેક્ષાએ તમે જાનવર કહેવાશે. લેાકેાએ અથ કામની જડ તરીકે ધમ જ માન્યા છે, માટે ધર્મ તરીકે લક્ષ્ય આપવુ' જ જોઈ એ. આખા કાવ્યના ભાવા વિચારીએ તે ધર્મના અધિકારને પુષ્ટ કરવા માટે આ કાવ્ય ખીજાનુ લીધુ છે. ચાર પુરુષાર્થો પુરુષાર્થ એટલે લેાકેાને ઈચ્છાઓ (ચાહના) હાય તેવા ચાર પદાર્થ છે. ધર્મ અર્થ કામ અને માક્ષ. આ ચાર સિવાય પાંચમા પદાર્થ તમને જગતમાં મલવાના નથી. જગતમાં લેાકેા એ પ્રકારના– આય ને અના. તેના ભેદો પાડીએ તેવી રીતે પુરૂષાર્થના ભેદો ચાર છે. આ ચાર સિવાય જગતમાં પાંચમી ઈચ્છા નથી. એટલે ઈચ્છાઓ ફક્ત ચાર પ્રકારની છે. પુરુષાએ જે વસ્તુ મેળવવા માગી છે તેનુ વર્ગીકરણ-અથ અને કામ. એ બે પુરુષાર્થ માટે જીવ અનાદિથી ચક્કરમાં ચડ્યા છે. કાઈ ભવ તેવા નથી કે જે પાંચના પંજામાં ને છના છક્કામાં જીવ સાચા ન હોય. તેને ધમ પ્રાપ્ત કરવા મુશ્કેલ હતા. આપણે આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા છતાં ધર્મ તરફ નજર થતી નથી. આંખ એ માહ્ય પદાર્થ દેખવા તૈયાર છે, પણ પેાતાને દેખવા તૈયાર નથી. તેવી રીતે આત્મા પોતાનું સ્વરૂપ દેખવા તૈયાર નથી. આથી શાસ્ત્રકારો અ કામના ઉપદેશ કેમ નથી કરતા તેનુ કારણ એ છે કે તેમાં નવુ જણાવવાનું નથી. પરંતુ તે છેાડવા માટે જ ધર્મોપદેશ કરવાની જરૂર છે. આત્માની અંદર ઉતારવા ધર્મ સમજવા જોઈ એ. એ માટે અભયકુમારની કાળા મહેલમાં તપાસ ચાલે છે. ત્યાર બાદ તે દૃષ્ટાંતના ઉપનય, ધર્મના ભેદ વિગેરે કેમ ખતાવશે તે અધિકાર અગ્રે વર્તમાન,
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy