________________
બોધપાઠ-૧૦
છે.
પ્રમોદ
0
ನನನನನನನನನನನನನನನನನನನ
આત્મજ્ઞાની અને સર્વજ્ઞ-વીતરાગ પ્રભુએ સદાચારને ધર્મનો પાયો કહીને, સદાચારનાં ચાર અંગ બતાવ્યા છે. જેને ચારભાવના કહે છે. સર્વ પ્રથમ મૈત્રીભાવના અગ્રસ્થાને છે. બીજી ભાવના, પ્રમોદ ભાવના છે. માનવપ્રાણી સહજીવનથી જીવન વ્યતિત કરે છે, જેમાં અસંખ્ય તિર્યંચો સાથેનો તેને સંગ સતત રહે છે. તેમ જ માનવ-માનવ વચ્ચેનો પણ સંગ-સંબંધ પણ રહેલો છે. પ્રત્યેક દેહધારી જીવોની વર્તમાન દશા પોત-પોતાનાં પૂર્વ કર્મનાં ફળ મુજબ ભિન્નતા વાળી હોય છે. કોઈ શાતામય તો કોઈ અશાતામય અવસ્થામાં જોવામાં આવે છે. જો કે અશાતા કોઈને જોઈતી નથી, પરંતુ કર્મ ફળ હોવાથી તેમાં ફેરફાર કરી શકાતો નથી.
આવી અવસ્થામાં, આવા અવસરે વિવેક બુદ્ધિ યુક્ત માનવપ્રાણીઓએ સમતાભાવ-સમત્વભાવ પરસ્પર રહે તેમ રહેવું જરૂરી છે. જેથી નિરર્થક ઘર્ષણથી બચી શકાય છે. જે સુખશાતામાં છે તેનાથી વિપરીત, અશાતા વેદતા
ઇAિZA પ્રશાબીજ • ૩૭ bookઇ8િ