________________
બોધપાઠ-૯૯
0 શ્રીમદજીનો ઉપદેશ-૭ ૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
“યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય, સત્પરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી.”
સન્યાસી, ત્યાગી, યોગી કે જેઓ ઘર-સંપત્તિ ત્યાગીને આત્મકલ્યાણ અર્થે લગભગ એકાકી વિચરતા હોય છે, તેમને વૈરાગ્ય સહજ હોય છે, સંસારનાં સંગ-પ્રસંગ પ્રત્યે તેમનો રાગ છૂટી ગયો છે. તેમને માટે વૈરાગ્ય ટકાવવો સરળ છે, કેમ કે સંસારીઓની તેમની પાસે કંઈ અપેક્ષા હોતી નથી. પરંતુ ગૃહવાસમાં રહીને આવો વૈરાગ્ય ટકાવવાનું કઠણ છે. કોઈ વિરલા જનક વિદેહી જેવા જોવા મળે, આ અપવાદરૂપ જણાય છે. શ્રીમદજીનો પણ આવા વિરલા પુરુષમાં સમાવેશ થાય છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, વેપાર અને વહેવાર સારી રીતે જાળવીને વૈરાગ્યમાં અખંડ નિવાસ હતો. સંસારી જીવોને કે જેઓ સંસારી સંગ-પ્રસંગથી ઘેરાયેલા છે અને માને છે કે સંસારમાં રહીને વૈરાગ્ય
ઉનાઇઝિટિવ પ્રજ્ઞાબીજ • 278 &88 9