________________
બોધપાઠ-૯૩
0
0 શ્રીમદ્ભુનો ઉપદેશ-૧
~~~~~~~~~~~~~
શ્રીમદ્ભુએ પ્રસંગોપાત મુમુક્ષુ સમુદાયને સત્સંગનો લાભ આપેલો તેની નોંધ કોઈ કોઈ મુમુક્ષુઓ કરતા તે પૈકી કેટલાંક વચનો સાધક-મુમુક્ષુને ઉપકારી થાય તેવા છે. તે જોઈએ. પ્રેરણાત્મક વચનો સ્વમુખે વ્યક્ત થયા છે :
પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યાં વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તેમ કહી બેસી રહ્ય કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે.”
માનવસમુદાયમાં કેટલાંક પ્રારબ્ધવાદી જોવા મળે છે. તેઓ અલ્પ પુરુષાર્થ તો કરતા જ હોવા છતાં, શ્રદ્ધા પ્રારબ્ધ પ્રત્યે હોય છે. તો કેટલાંક પુરુષાર્થવાદી હોય તે ભારે પરિશ્રમ કરતા હોય છે તેને પ્રારબ્ધમાં બહુ શ્રદ્ધા નથી. તો આમાં સત્ય શું ? આવો પ્રશ્ન સહેજે થાય, તેનો જવાબ ઉપરનાં વચનોમાં જોવાય છે. પ્રારબ્ધમાં શું છે તેમજ કેવું છે, કેટલું છે તે કોઈ જાણતું નથી. તે
8488 પ્રશાબીજ + 266 KOKOK: ®