________________
બોધપાઠ-૮૭
-
શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૫
222~~~~~~~~~~~~~~~~
શ્રીમદ્જીએ ૩૨માં વર્ષમાં પત્ર વ્યવહાર અલ્પ રાખ્યો જણાય છે. જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાનીપુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે.’’
સાધકને મોક્ષમાર્ગનાં આરાધનમાં આ પાંચે બળની જરૂર છે. જેની પ્રાપ્તિ આત્મજ્ઞાની અને પરમશ્રુત સંપન્ન જ્ઞાનીનાં યોગે સંભવે છે.
છે.”
જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુઓમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો.”
આત્મસ્વરૂપમાં-આત્મસ્વભાવમાં સ્થિર થવા આ વચન ઉપકારી છે. વળી આ અસંગતા પ્રાપ્ત થવાનું કારણ છે. રાગ-દ્વેષ સંસા૨નું કારણ છે.
“હે, આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ
84848 પ્રશાબીજ = 249 KAKOR+®