________________
બોધપાઠ-૫
0
સુ-પ્રભાતo
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હે પ્રભુ, આપની સાથે મેં સંબંધ જોડ્યો છે. રોગીને ઉત્તમ વૈદ્યનો યોગ થાય, પછી ચિંતા શાની ? મારો રોગ હવે કેમે કરી જરૂર શાંત થશે. તેવો વિશ્વાસ બેસે છે. ખાસ તો મારા રોગનો ઈલાજ છે, તે જાણીને જ મારું અડધું દુઃખ જાણે કે ચાલ્યું ગયું હોય તેમ શાંતિનો અનુભવ થાય છે. મારા જીવનમાં પ્રભાત થઈ રહ્યું હોય તેમ, પ્રભાત પહેલાનું જે મનોરમ્ય પરોઢ દેખાઈ રહ્યું છે તેથી રોમાંચ થાય છે.
રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું.” અનાદિનું ગાઢ અંધકારરૂપ અજ્ઞાન, જેથી પદાર્થ અતિ નિકટમાં હોવા છતાં દેખાતો નહોતો તે હવે ઝાંખો-ઝાંખો દેખાવા લાગ્યો છે. જેમ-જેમ પૂર્વાકાશમાં સૂર્યદેવ આગળ વધે છે તેમ-તેમ અંધારું ઓસરતું અનુભવાય છે અને તેથી શ્રદ્ધા થઈ આવે કે, પૂર્ણ પ્રકાશની અનુભૂતિ પણ અવશ્ય થશે.
પ્રભુ, આપનો આદેશ છે કે,
ઇakબ પ્રજ્ઞાબીજ •4 જઇ 9િ