________________
જે-જે કાળે જે-જે પ્રારબ્ધ ઉદય આવે તે-તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે
પૂર્વકર્મ (શુભ કે અશુભ) સમય પાક્ય ઉદયમાં આવીને જે-તે પ્રકારે ફળ આપે છે અને પ્રત્યેક જીવ તે ભોગવે છે – વેદે છે. આ અફર સિદ્ધાંત કર્યતંત્રનો સનાતન છે. શ્રીમદ્જી પોતે એવી જ અવસ્થા સમતાભાવે વેદન કરી રહ્યા છે. પ્રતિકુળ વેદન જલ્દી ચાલ્યું જાય કે અનુકુળ વેદન બની રહે તેવું જ્ઞાની સ્વપ્ન પણ ઇચ્છતા નથી, આ જ તેમની મહત્તા છે.
%e0%ઇ પ્રશાબીજ •13
જતિદિષ્ટિ