________________
બોધપાઠ-૬૭
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૫ ૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ આત્માના અસ્તિત્વ, નિત્યત્વ, કર્તુત્વ અને ભોફ્તત્વ વિષેનું શિષ્યનું સમાધન કર્યા પછી શિષ્યને જીવાત્માનો જે અંતિમલક્ષ છે તે મોક્ષ. પ્રાપ્તિ વિશે શંકા રહે છે તે વ્યક્ત કરતા ગાથા ૮૭-૮૮માં તેનું સમાધાન ઇચ્છે છે
“કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ.”
– ગાથા ૮૭ “શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.”
- ગાથા ૮૮ શિષ્ય કહે છે કે જીવ કર્મનો કર્તા છે, ભોક્તા છે તે બરાબર પણ
%e0%ઇ પ્રશાબીજ 16s
જતિદિષ્ટિ