________________
બોધપાઠ-૫૭
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૫
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા-૧૫ અને ૧૭ સાધકને સાવધાન કરે છે તે જોઈએ :
222~~~~~~27
“રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.’
- ગાથા : ૧૫
“સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.”
- ગાથા : ૧૭
ધર્મરુચિવાળો માનવ જીવ થોડું વાંચન-શ્રવણ કરીને પોતાને સાચો સાધક માની પુરુષાર્થ કરે પણ ધર્મનો મર્મ તો પામ્યો નથી તો આવો પુરુષાર્થ તે સ્વચ્છંદ છે. ખરેખર તો ધર્મનો યથાર્થ મર્મ, યોગ્ય સદ્ગુરુનો પરિચય
NKAKE પ્રશાબીજ * 143 $#AKAK®