________________
બોધપાઠ-૫૪
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૨ ૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ રાજચંદ્રજીએ તેમનાં પારમાર્થિક આશ્રિત અને ભારે યોગ્યતાવાળા સાધક-શ્રાવક-મુમુક્ષુ એવા પૂજ્ય શ્રી સૌભાગભાઈ (સાયલા)ની નિર્મળ અને નિર્દભ યાચનાથી, નિષ્કામ કરુણા થઈ આવતા આ ધરતીનું સાક્ષાત અમૃત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપે પ્રયોજ્યું અને એ મહાભાગ્યશાળી સૌભાગને અર્પણ કર્યું. તે સાથે પૂ. શ્રી લઘુરાજમુનિ અને પોતાના પડછાયાની જેમ સદાય સેવામાં તત્પર અને પ્રજ્ઞાવંત એવા શ્રી અંબાલાલભાઈ ખંભાત)ને પણ અર્પણ કરી તે સૌને ધન્ય કર્યા. આજે એ પૈકી કોઈ મહાત્મા આપણી વચ્ચે સદેહે વિદ્યમાન નથી, પરંતુ તેમના નિમિત્તે આપણને સૌને આ અમુલ્ય રત્નભંડાર વિના પરિશ્રમે પ્રાપ્ત થયો છે તે માટે આપણે સૌ તે સર્વનાં સદાય ઋણી છીએ. ભારતનાં છે એ દર્શનનાં સાર રૂપ અને શુદ્ધ નિષ્પક્ષ આધ્યત્મનાં નિચોડરૂપ આ મહાગ્રંથ છે. આ ગ્રંથ કોઈ એક ધર્મમત - સંપ્રદાયનો નથી પરંતુ પ્રત્યેક આત્માનો છે, જે વાંચે-વિચારે-આરાધ તેનો જ છે, અનેક ભવોની સાધનાથી જે પરમ તત્ત્વ
ની&િઇટને પ્રશાબીજ •137 base