________________
બોધપાઠ-૧
0
મંગલાચરણ
છે
પરમેષ્ઠિ વંદના મંત્ર ભલો નવકાર મનવા, મંત્ર ભલો નવકાર રે; પરમેષ્ઠિને વંદન કરવા; મંત્ર જપો નવકાર રે. અરિહંતને વંદન કરીને; રાગદ્વેષ નિવારો રે; નિજસ્વરૂપનું ભાન થવાને; મંત્ર જપો નવકાર રે.. મંત્ર ભલો સિદ્ધ પ્રભુને વંદન કરીને; આત્મ વિશુદ્ધિ પામો રે; નિરાકારનું ધ્યાન જ કરવા; મંત્ર જપો નવકાર રે... મંત્ર ભલો આચાર્યોને વંદન કરીને; શ્રુતનો બોધ સમજીએ રે; પરમારથને પ્રાપ્ત જ કરવા: મંત્ર જપો નવકાર રે.. મંત્ર ભલો ઉપાધ્યાયને વંદન કરીને; ધર્મ-મર્મ આરાધિએ; ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરવા; મંત્ર જપો નવકાર રે. મંત્ર ભલો ઇAિZA પ્રશાબીજ •12 bookઇ8િ